Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દસ અયનેા થાય છે, તેમાં પાંચ અયના વર્ષાકાળ સંબધી અને પાંચ અયન હેમન્તકાળના હાય છે, એક સંવત્સરમાં એક જ સૂર્ય નક્ષત્ર પર્યાય હાય છે, એક સવત્સરમાં એ અયના હાય છે તેથી એ અયનાથી એક નક્ષત્ર પર્યાય લખ્યું થાય છે તેમાં ઉત્તરાયણમાં સૂ અભિજીતૂ નક્ષત્રની સાથે યાગ યુક્ત રહે છે, અને દક્ષિણાયનમાં પુષ્ય નક્ષત્રની સાથે યાગ પ્રાપ્ત કરે છે. પુષ્ય નક્ષત્રના ઓગણીસ મુહૂત તથા એક મુહૂર્તના ખાસિયા તેંતાલીસ ભાગ તથા ખાડિયા એક ભાગના સડસિયા તેત્રીસ ભાગ (૧૯),૬૩) આટલું પ્રમાણ શેષ રહે ત્યારે વર્ષાકાળ રાખ ́ધી બીજી આવૃત્તિને સૂ` પ્રવૃત્તિત કરે છે, અન્યત્ર કહ્યું પણ છે—
आइच्चो पुस्स जोगमुपगए से । સો સાળે માટે 1 ત્યિાદિ આભ્યંતર મડળથી આકર્ષિત થયેલ સૂર્ય પુષ્ય નક્ષત્રની સાથે યોગ પ્રાપ્ત કરીને
अतिराहि नितो સન્યા આદુિઓ
જો
બધી એટલે કે દક્ષિણાયન સંબંધી પાંચ આવૃત્તિયે શ્રાવણમાસમાં પ્રવૃતિ કરે છે, અહીંયાં આગણીસ મુહૂર્ણાતિ પ્રમાણ કેવી રીતે થાય છે? તે જાણવા માટે કહેવામાં આવે છે–અહીયાં પશુ અગ! પહેલી આવૃત્તિના ક્રમમાં કહેવામાં આવેલ ગણિતના ક્રમથી Àરાશિકની સ્થાપના કરીને ઉદ્ભાવિત કરી લેવા. તેના અનુપાત આ પ્રમાણે છે-જો-દસ અયનેાથી પાંચ સૂર્ય નક્ષત્ર પર્યાય લભ્ય થાય તા બે અયનેાથી કેટલા પર્યાય લભ્ય થઈ શકે? આ જાણવા માટે નીચે પ્રમાણે ત્રણ રાશિની સ્થાપના કરવી જેમ કે-૫૨ ૧૭=૧ અહી અન્ય રાશિ બે થી પાંચ રૂપ મધ્યરાશિના ગુણાકાર કરવે. ગુણાકાર કરવાથી દસ થાય છે. તે પછી દસરૂપ પહેલી રાશીથી તેના ભાગ કરવા તા એક લગ્ય થાય છે. હવે સડસઠ ભાગ રૂપ નક્ષત્ર પર્યાય ૧૮૩૦૬ અઢારસોત્રીસ થાય છે. અહીં શતભિષા વિગેરે છ નક્ષત્ર અષ ક્ષેત્રવાળા છે. તેથી સડસઠના અર્ધાં સાડીતેત્રીસ થાય છે. ૬=૩૩ આના છથી ગુણાકાર કરવા (૩૩)+૬=ફૂછ્
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૨૨
Go To INDEX