Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પહેલાં કહેવામાં આવેલ ચાંદ્ર, ચાંદ્ર, અભિવર્ધિત, ચાંદ્ર અને અભિવતિ આ પાંચ સંવત્સરમાં ત્રીજી વર્ષાકાળ સંબંધી દક્ષિણાયન ગતિરૂપ આવૃત્તિને ચંદ્ર કયા નક્ષત્રની સાથે યોગ કરીને પ્રવર્તિત કરે છે? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે–(ા વિનાહિં) વિશાખા નક્ષત્રમાં અહીં બહુવચન કહેલ છે. વિશાખા નક્ષત્રની સાથે રહેલ ચંદ્ર શ્રાવણમાસ ભાવની ત્રીજી આવૃત્તિને પ્રવર્તિત કરે છે. આ પ્રમાણે સામાન્ય રીતે ઉત્તર આપીને ફરીથી વિશાખા નક્ષત્રના મુહૂર્ત વિભાગ પૂર્વક કથન કરે છે–(તા विसाहाण तेरसमुहुत्ता चउप्पण्णं च बावद्विभागा मुहुक्तस्स बावद्विभाग च सत्तद्विहा छेत्ता છત્તારી ળિયા માII લેસા) ચંદ્રની ત્રીજી આવૃત્તિના સમયે વિશાખા નક્ષત્રના તેર મુહૂર્ત ૧૩ પુરા તથા એક મુહના બાસઠિયા ચેપન ભાગ ૬ તથા બાસઠિયા એક ભાગના સડસડિયા ચાલીસ ભાગ છે, અર્થાત્ બાસઠિયા એક ભાગના સડસઠ ભાગ કરીને તેના ચાલીસ ચૂર્ણિકા, ભાગ શેષ વધે ત્યારે ચંદ્ર ત્રીજી આવૃત્તિ પ્રવતિત કરે છે.
આ કેવી રીતે થાય છે? તે બતાવે છે–ત્રીજી શ્રાવણમાસ ભાવિની વાર્ષિક આવૃત્તિ પહેલાં બતાવેલ ક્રમ પ્રમાણે પાંચમી આવૃત્તિ થાય છે, તેથી તેના સ્થાનમાં પાંચ રૂપ ગુણક રાખો. તેને ગાથામાં કહેલ નિયમ પ્રમાણે રૂપન કરે ૫-૧-૪ રૂપન કરવાથી ચાર થાય છે. એ ચાર રૂપ ગુણકથી પહેલાં કહેલ ધ્રુવરાશિ (૫૭૩ ૪) પાંચસો તેતર મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસડિયા છત્રીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસડિયા છ ભાગને ગુણાકાર કરે. (૫૩ ૨,૬+૪=(૨૨૨ા ૨, ૪) ગુણાકાર કરવાથી બાવીસસે બાણુ મુહૂર્ત તથા બાસડિયા ભાગના એક ચુમ્માલીસ મુહૂર્ત તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા વીસ ભાગ થાય છે. આમાંથી સોળસે આડત્રીસ ૧૬૩૮ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસડિયા અડતાલીસ ભાગ ફ તથા બાસડિયા એક ભાગના સડસઠિયા એક બત્રીસ ૧૩૩ ૬૪ ભાગથી પરિપૂર્ણ બે નક્ષત્રપર્યાય શુદ્ધ થાય છે. (૨૨૯૨૧ [ s)-(૧૬૩૮૧,૬) આ પ્રમાણે પહેલાં કહેલ કમથી યથાકથિત સ્થાનના નિયમ પ્રમાણે રોધિત કરવાથી પશ્ચાત્ (પારું ) છ ચપન મુહૂર્ત તથા એક મુહર્તાના બાસડિયા ચોરાણુ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા છવીસ ભાગ વધે છે. આમાંથી ફરીથી પાંચસો ઓગણપચાસ પ૪૯ મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા ચોવીસ ભાગ ૨ તથા બાસઠિયા એક ભાગના સડસડિયા છાસઠ ભાગ કે થી અભિજીત નક્ષત્રથી લઈને ઉત્તરાફાલ્ગની પર્યંતના નક્ષત્રે શુદ્ધ થાય છે, તેને શેધન ક્રમ આ પ્રમાણે છે. (૬૫૪ , )-(૫૪૯૨૪)=(૧૦૫૨૭) પૂર્વોક્ત કમથી શોધન કરવાથી પછી એક પાંચ મુહુર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ઓગણસિત્તેર મુહૂર્ત તથા બાસડિયા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૨૪
Go To INDEX