Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૪૨૦+૨=૪૪ર મેળવવાથી ચારસબેંતાલીસ મુહૂત થાય છે. તથા જે એક મુહૂર્તના બાસડિયા બેંતાલીસભાગ શેષ વધે છે, તે મુહૂર્તને અંશ ભાગે છે. આ પ્રમાણે જેટલા સમયમાં ચંદ્રમાની અપવૃદ્ધિ એટલેકે ક્ષય થાય છે. એટલા કાળ પર્યન્તના કૃષ્ણપક્ષ રૂપ ભાગનું પરિમાણ (૪૪રા) આટલા મુહૂર્ત પ્રમાણનું પ્રતિપાદિત કરેલ છે. હવે કેટલા કાળમા ચંદ્રમાની વૃદ્ધિ થાય છે. તે બતાવવાના હેતુથી કહે છે.-(તા રોળિr vજવું - माणे चंदे चत्तारे घायाले मुहुत्तसए छत्तालीसं बावट्ठिभागा मुहुत्तस्स जाई चंदे विरज्जइ) કૃષ્ણપક્ષથી શુકલપક્ષમાં ગમન કરતે ચંદ્ર ચાર બેંતાલીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા બેંતાલીસ ભાગ યથાવત્ (૪૪ રાફ) આટલા કાળ પર્યત ચંદ્ર વધે છે. યક્ત સંખ્યાવાળા મુહૂર્તમાં ચંદ્ર ધીમે ધીમે ગમન કરવાથી વિરક્ત એટલે કે પ્રકાશની વૃદ્ધિ કરે છે. અર્થાત્ રાહુ વિમાનથી અનાવૃત રહે છે. અહીં પણ ગણિતભાવના કૃષ્ણપક્ષના સંબંધમાં કહા પ્રમાણે ભાવિત કરી લેવી. (૨) આ પ્રમાણના અર્ધા (૧૪ શુકલ પક્ષનું પ્રમાણ પહેલાં કહ્યા પ્રમાણે જ કરવામાં આવે છે.
હવે ચંદ્રનો વિરાગ પ્રકાર બતાવે છે–(તં –પઢમાણ પઢમં મા ચિતિવા વિસિર્ચ મા કાવ quળરસીe goળાä મા રિમે સમg વંદે વિજે મારૂ) વિરકતને પ્રકાર આ પ્રમાણે છે–અર્થાત્ પ્રકાશ વૃદ્ધિને કેમ આ પ્રમાણે થાય છે. શુકલપક્ષના આરંભની એકમની તિથિએ પહેલે ભાગ એટલે કે પૂરેપૂરો પંદરમે ભાગ પ્રકાશિત થાય છે તે પછી બીજને દિવસે બીજો પુરેપુરે પંદરમે ભાગ યાવત્ પ્રકાશિત થાય છે. એ જ પ્રમાણે ત્રીજનાં દિવસે તે તે ભાગના વૃદ્ધિના કમથી લાલ થાય છે, યાવત્ પંદરમી તિથિએ પંદરે ભાગથી થાવત્ ચંદ્ર પ્રકાશિત થાય છે. અર્થાત્ પુરેપુરા ચંદ્રને દેખાતો ભાગ પ્રકાશિત થાય છે. પૂર્ણિમારૂપ પંદરમા ભાગના અંતના સમયમાં ચંદ્ર છાયા રહિત હોવાથી પ્રકાશિત થાય છે. એટલે કે સર્વ પ્રકારથી શહુવિમાનથી ખુલે હેય છે.
બાકીની તિથિમાં વિરક્તતાનું પરિમાણ બતાવે છે-(અવસરમણ જે વિરા અર, શom મિસિળી, = રોજ પૂર્વે gfમાસિળી) પૂર્ણિમા તિથિના અંતના સમયને છોડીને શુકલપક્ષના પ્રથમ સમયથી આરંભ કરીને બાકીના સમયમાં ચંદ્ર લાલ vણ થાય છે અને વિરક્ત પણ થાય છે. દેશતઃ રક્ત થાય છે અને દેશતઃ વિરકત થાય છે. મુહર્ત સંખ્યાની ભાવના પૂર્વકથનાનુસાર પણ ભાવિત કરી લેવી. તે પછી શુક્લપક્ષના કયાનો ઉપસંહાર કરે છે. () પૂર્વકથિત પૂર્ણિમારૂપ તિથિ અર્થાત્ પંદરમી તિથિ પણિમા કહેવાય છે, તથા યુગમાં બીજી પર્વતિથિ પૂર્ણિમા કહેવાય છે. વ્યવહારમાં પણ કૃષ્ણમક્ષાદિમાસને આરંભ થાય છે. શુકલપક્ષનું પરિમાણ સંપૂર્ણ ચાંદ્રમાસ (૨૯ નું આ પ્રમાણે છે, આના અહોરાત્રનું અધું ભેગપરિમાણુ આ પ્રમાણે છે–તેથી આના
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૫૦
Go To INDEX