Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઓગણત્રીસ અહોરાત્ર તથા એક અહેરાત્રના બાસથિા બત્રિસભાગ (૨૯) થાય છે. એક અહોરાત્રમાં તીસ મુહૂર્ત હોય છે. તેથી આનો ત્રીસથી ગુણાકાર કરે. (
૨૩) +૩૦=૯૦+)=(૮૭૦ +૧૫)=૮૮૫૨) ગુણાકાર કરવાથી આઠપંચાસી મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસડિયા ત્રીસભાગ સંપૂર્ણ ચાંદ્રમાસની મુહૂર્ત સંખ્યા થાય છે. આને અર્ધભાગ કરવાથી એક પક્ષનું પરિમાણ થાય છે. તેથી તે બતાવે છે. (૮૮પા)૨= (૪૪રા) આનાથી એમ જણાય છેકે–અમાવાસ્યા અને પૂર્ણિમાનું અંતર ચારસોર્બેતા લીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા બેંતાલીસભાગ થાય છે. એ જ પ્રમાણે પૂણિ માથી અમાસનું પ્રમાણ થાય છે. એજ સૂત્રકાર કહે છે.--(તા પુfમાણિીતો ગં ગમવાણા વત્તારિ જાયછે મુત્તમ છત્તાસ્ટીસે ૨ વાવડ્રિમા મુદુત્તરસ માહિત્તિ વજ્ઞા) આની વ્યાખ્યા અને ગણિતભાવના પહેલા કહ્યા પ્રમાણે જ છે. તેમાં કંઈજ વિશેષતા નથી.(ता अमावासा तो णं अमावासा अट्टपंचासीते मुहुत्तसए तीसं च बावद्विभागे मुहुत्तस्स મહત્તિ વકન) અમાવાસ્યાથી અમાવાસ્યા એક શુક્લાદિ ચાંદ્રમાસ થાય છે. તેનું પ્રમાણ ઓગણત્રીસ રાતદિવસ તથા એક રાતદિવસના બાસઠિયા બત્રીસભાગ (૨૯) થાય છે. આની પહેલાં કહેલ રીતથી મુહૂર્તસંખ્યા કરે તો આજ પ્રમાણે આઠસોપંચાશી મુહુર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ત્રીસભાગ થાય છે એ જ પ્રમાણે -(पुणिमासिणीतो णं पुण्णिमासि अट्ठपंचासीते मुहुत्तसए तीसं च बावद्विभागे मुहुत्तस्स આદિત્તિ 1gar) પુનમથી પુનમ પર્યન્તને સમય પણ કૃષ્ણાદિ ચાંદ્રમાસ હોય છે, તેથી અહીંયાં પણ મુહૂર્ત પરિમાણુ એ જ પ્રમાણે થાય છે, (પણ ઘage વંદે મારે ઘણાં પ્રવર સાજે ) પૂર્વ પ્રતિપાદિત મુહૂર્ત પરિમાણ આઠસો પંચાશી મુહર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા બત્રીસ ભાગ (૮૮૫ ૨૨) આટલા મુહુર્ત પ્રમાણને એક ચાંદ્રમાસ થાય છે. તે શુકલપક્ષાદિથી હેાય કે કૃષ્ણાદિથી હય, બધે મુહૂર્ત સંખ્યા સરખી જ થાય છે. કારણ કે અમાવાસ્યાની પછી ચાંદ્રમાસના અર્ધા ભાગમાં પૂર્ણિમા આવે છે. અને પૂર્ણિમાની પછી ચાંદ્રમાસના અર્ધા ભાગમાં અમાસ આવે છે. એક અમાસથી અમાસ પર્યન્ત પરિપૂર્ણ શુકલાદિ ચાંદ્રમાસ થાય છે, એ જ પ્રમાણે પૂર્ણિમાથી બીજી પૂર્ણિમા પર્યન્તને પરિપૂર્ણ કૃષ્ણાદિ ચાંદ્રમાસ હોય છે. અએવ સર્વત્ર પરિપૂર્ણ ચાંદ્રમાસમાં અગર અર્ધા ચાંદ્રમાસમાં યક્ત પ્રકારથી મુહૂર્ત સંખ્યા થઈ જાય છે. આટલું પ્રમાણ ખંડરૂપ એક યુગના ચાંદ્રમાસનું છે, બધા ચાંદ્રપક્ષ અને ચાંદ્રમાસ યુગના એક દેશ સ્વરૂપ જ હોય છે. સૂ૦ ૮૦
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્રઃ ૨
૨૫૩
Go To INDEX