Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ત્યારે સબાહ્ય નામના પંદરમા મંડળની પછીના ચોથા પાશ્ચાત્ય અ મંડળના સડસઠયા ૬ આઠ ભાગ તથા સડસઠયા એકભાગના એકવીસભાગેથી વિભક્ત કરીને તેના અઢાર ભાગેા થાય છે. જેને ચંદ્ર પાતે તથા ખીજાએએ ભાગવેલાના ફરીથી ઉપભોગ કરે છે.
હવે ચેાથા મંડળની સમાપ્તિનું કથન કરવામાં આવે છે. (યાવા ય વાદિત્યે િિમલ્ડે અદ્ધમ ઉઢે સમત્તે મઙ) આ રીતે પરિભ્રમણ કરવાથી સ॰બાહ્ય મંડળથી પછીનું ચેાથુ અ મડળ સમાપ્ત થાય છે. તથા એક ચાંદ્રમાસ પરિપૂર્ણ થાય છે.
હવે પૂવેક્તિનું સ્મરણ કરીને ચાંદ્રમાસને ઉપસંહાર કહે છે.-(વલજી વેળ માલેળ રે તેરસ પછળનાર તુને તેસારૂં નર્વસ વિળ' કિન્નર) પૂર્વ કથિત પ્રકારથી ચાંદ્રમાસથી અર્થાત્ યુગસંબંધી ચાંદ્રમાસથી ચૈાપન ભાગ સંધિ તેર ભાગ થાય છે. તથા તેરના એ ભાગા થાય છે. પૃ તેર થાય છે. ૐ એ થાય છે. આ પ્રમાણે સસખ્યાથી પંદર મંડળ થાય છે. આ મંડળને ચંદ્ર અન્ય દ્વારા ભાગવેલનેજ ફ્રીથી ભાગવે છે. હવે વર્તમાનકાળને નિર્દેશ કરીને કહે છે.-(તેરસ તેલમારૂ નાર્ વને अपणो चिor पडिचरइ, दुवे इत्तालीसगाईं अट्ठसट्टिभागाई सत्तद्विभागं एक्कती सधा छेत्ता अट्ठारसभागाइँ जाई चंदे अपणो परस्य चिणं पडिचरइ अवराई खलु दुवे ते रसगाई નારૂં ન મેળવુ અસામળળાફ સચમેય પાવિદ્વત્તા વિદ્વેત્તા ચાર ચર) પાંચ વર્ષ વાળા સપૂર્ણ યુગ સબંધી પહેલા ચાંદ્રમાસમાં પહેલાં કહેલ સમગ્ર કથન સમજવુ એ બતાવવા માટે તેર તેર ભાગવાળા તથા તેર ચેાપન ભાગવાળા તેર સડસડિયા આઠ ભાગ તથા સડસડિયા એક ભાગના એકવીસ ભાગ કરીને અઢાર ભાગેામાં મેળવે તે એગણચાલીસ ભાગા થાય છે. ત્યાં પણ સાત ચાપન ભાગેા પૂ॰દિશામાં થાય છે. તથા જે ખીન્દ્ર અયન ઉપર ચાંદ્રમાસની અવધિ કરીને પછીથી થાય છે. તેમાં એક તેરમા ભાગ પદમા સ બાહ્ય મઠળથી પછીના બીજા પાશ્ચાત્ય અર્ધમંડળમાં પૂરિત થાય છે. અને બીજો તેમે ભાગ મેરૂની પૂર્વીશામાં સ`ખાહ્ય મડળની પછીના ત્રીજા અધ મંડળમાં થાય છે. જે તેરભાગ ચંદ્ર સ્વયં પાતે ભાગવેલને ફરીથી ભગવે છે. એ તમામ ક્ષેત્રા ખીજા અયનમાં થાય છે. તેમાં પણ સાતતેર મેરૂની પૂર્વ દિશામાં છ મેરૂની પશ્ચિમ દિશામાં સમજવાં તથા (તુવે) ચુમ્માલીસમા આંતરભાગ તથા સડસઠિયા આઠભાગ તથા સડસઠયા એક ભાગ ને એકત્રીસથી વિભક્ત કરીને તેના અઢાર ભાગ આટલા ક્ષેત્રને ચંદ્ર પોતે તથા અન્ય દ્વારા વ્યાપ્ત કરેલને ફરીથી ગૃપ્ત કરે છે. તેમાં એક એકતાલીસના અને એક તેનાભાગ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૬૭
Go To INDEX