Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ના હૈ “ વિળ પવિચાર મુન્નતેરસનારૂપી બનો ચિળ વઢિ) ખીજા અયનને પ્રાપ્ત થયેલ એટલેકે બીજા ચારને પ્રાપ્ત કરતા એટલેકે પક્ષની સધીમાં રહેલ ચંદ્ર સર્વાભ્યંતર મડળના પૂર્વ ભાગથી બહાર જવા માટે પ્રવૃત્ત થાય છે. અર્થાત્ સર્વાંજંતર મ`ડળના પૂર્વ ભાગમાં ગમન કરે છે. ત્યાં મડળના સડસિયા ચાપનભાગ મંડળના થાય છે. જેને ચંદ્ર સૂર્યદિગ્રંહાએ ભાગવેલને ફરી ભાગવે છે. વક્ષ્ય અહીં તૃતીયાના અમાં છઠ્ઠીવિલાક્તિ કહેલ છે. તેથી મીન્તએ ઉપભુક્ત ભોગવેલ એમ સમજવું તથા સાત તેરભાગ એ રીતે થાય છે. જેને ચંદ્ર સ્વયં ચીણુ કરે છે.
હવે આની ભાવના ખતાવવામાં આવે છે. મેરૂની પૂર્વ દિશામાં જે ભાગ છે તે પૂર્વભાગ કહેવાય છે. જે ભાગ પશ્ચિમ દિશામાં રહેલ છે. તે પશ્ચિમભાગ કહેવાય છે. તેમાં પૂર્વભાગમાં દ્વિતીયાદિ સાતે એકાન્તરિત ચૌદ પર્યન્તના મંડળમાં સાફિયા ભાગથી વિભક્ત દરેકમાં સડસડયા ચેપન ભાગેામાં ચંદ્ર સૂર્યાદિ ગ્રહેાએ ઉપભુક્ત કરેલ મંડળ ભાગાને પ્રતિચરિત કરે છે. તથા તેર તેર સડસઠયા ભાગેાને પેાતાનાથી વ્યાપ્ત કરેલ ને ફરીથી પ્રતિચરિત કરે છે. આ કથનનેજ ફરી વિશેષ સ્પષ્ટ કરે છે.-(તા હોયળા રે पथिमा भागाए णिक्खममाणे चप्पण्णाई जाई चंदे परस्स चिण्णं परिचरइ छ तेरसगाई चंदे अपणो चिणं पडिचरइ, अवरगाई खलु दुवे तेरसगाई चंदे वेणइ असामण्णगाई સચમેન વિપુત્તા ચાર વરરૂ) એજ ચંદ્ર ખીજા અયનમાં ગમન કરે ત્યારે પાશ્ચાત્ય ભાગથી નીકળીને પશ્ચિમ ભાગમાં સંચાર કરે છે. જે પર થી એટલેકે સૂર્યાગ્રહેાથી ચીણ ભાગ થાય છે. તે ચાપન ભાગના છભાગ થાય છે. અર્થાત્ સૂર્યાગ્નિથી ઉપભુક્ત મંડળને ચદ્ર ફરીથી ભાગવે છે. તથા છ તેર ભાગને ચંદ્ર સ્વયમેવ ભાગવેલ ને ફરીથી ભેગવે છે, અહી પણ આ રીતે ભાવના કરવી જોઇએ-જેમકે મેરૂની પશ્ચિમદિશામાં તૃતીયાદિ વિષમ એકાંતરિત તેર પન્તના છએ અધ મંડળેામાં સડસઠયા ભાગથી વહેચાયેલ મંડળોમાં દરેકમાં ચાપનચેાપન સડસઠયા ભાગ બીજાએએ ભાગવેલને ફરીથી પ્રતિચરિત કરે છે. તથા તેમા છભાગ પેતેજ ભાગવેલને ફરીથી પ્રતિચરિત કરે છે. તથા બીજા સડસસયા તેરભાગ રૂપ એ ભાગ એ બીજા અયનમાં રહે છે. જેને ચંદ્ર કાઇએ ભાગવેલ ન હાય તેવા તે ભાગાના સ્વયં ત્યાં પ્રવેશ કરીને ભાગવે છે, અર્થાત્ વાર વાર ત્યાં જઈને સચરણ કરે છે. હવે તેરના પ્રદેશ જ્ઞાનને નિમિત્તે શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે.-(જયા ં હજી તારૂં તુવે તેરસનારૂં નારે અંતે ળર્ અસામાચારૂં સત્યમેવ વિદુત્તા ચાર્ં રરફ) ખાવક્ષ્યમાણુ સ્વરૂપના સડસયિા તેરભાગ રૂપ હોય છે, અને જે કોઇ સૂર્યદિગ્રહ દ્વારા આચાણ કરેલ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૬૩
Go To INDEX