Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 266
________________ વજનમાળે વાર જર) આ કહેવામાં આવનાર છપરિપૂર્ણ અર્ધમંડળ તથા સાતમા અધ મંડળના સડસડિયા તેરભાગ જેટલા પ્રદેશમાં ચંદ્ર પંદરમા સર્વબાહ્ય મંડળમાંથી આરંભ કરીને અંદરની તરફ પ્રવેશ કરીને ઉત્તરભાગથી એ વયમાણુ સ્વરૂપવાળા મંડળમાં પ્રવેશ કરીને ગમન કરે છે. હવે એ મંડળના નામે કહેવામાં આવે છે.-( હારૂ અંહે, ઘરને अद्धमडले, सत्तमे अद्धमडले गवमे अद्धमंडले एक्कारसमे अद्धमडले, तेरसमे अद्धमंडले, quoruસમંડાણ તેરસ સક્રિમાકા) ત્રીજા અર્ધમંડળમાં પાંચમા અર્ધમંડળમે, સાતમા અર્ધમંડળમાં નવમાં અર્ધમંડળમાં અગીયારમા અર્ધમંડળમાં તેરમા અર્ધમંડમાં તથા પંદરમા અર્ધમંડળના સડસક્યિા તેરભાગમાં ગમન કરે છે. આ ઉદાહરણ અંશ સરળ હોવાથી અને આગળ ભાવિત કરેલ હોવાથી અહીં વિશેષ કહેવામાં આવતું નથી. હવે આને ઉપસંહાર કરતાં કહે છે.–(ાણારું વહુ તારું ગદ્ધારું તેરા સત્તદિમાશrછું મંદસ્ટ કારૂં જંરે ઉત્તરાણ મા પવિતમાળે વારં ૬) આ પહેલાં કહેલ ત્રીજા વિગેરે વિષમ સંખ્યાવાળા છઅર્ધમંડળ પુરા તથા સાતમા અર્ધમંડળના સડસઠિયા તેરભાગ એટલા પ્રદેશમાં ચંદ્ર સર્વબાહા મંડળથી અત્યંતરાભિમુખ પ્રવેશ કરીને ઉત્તર ભાગથી પ્રવેશીને ગમન કરે છે. હવે અયન સમાપ્તિના વિષયમાં કહે છે.–ચાવવા જ પઢને કારણે સમજે માર) આ પહેલાં કહેલ પ્રમાણુવાળા સમયમાં ચંદ્રનું પહેલું અયન અર્થાત સર્વબાહી મંડળથી અભ્યત્તરાભિમુખ ગમન પ્રવૃત્તિરૂ૫ અયન સમાપ્ત થાય છે. અર્થાત્ એટલા કાળમાં એક પક્ષ સમાપ્ત થાય છે. હવે નક્ષત્ર અને ચંદ્રના અંતરનું પ્રતિપાદન કરવામાં આવે छ.-(ता णक्खत्ते अद्धमासे णो दे अद्धमासे णो च दे अद्धमासे णक्खत्ते બદ્ધમાણે) જેટલા પ્રમાણનું નાક્ષત્ર અર્ધમાસ થાય છે, એટલાજ ચાંદ્રમાસ હોતા નથી તથા એક યુગમાં જેટલા ચાંદ્ર અર્ધમાસ હોય છે, એટલાજ નાક્ષત્ર અર્ધમાસ હેતા નથી એ બન્નેમાં અંતર રહે છે. તેમ સમજવું. અહીંયાં આ પ્રમાણે કહેવામાં આવે છે. જે એક અયનમાં અર્થાત્ નાક્ષત્ર અર્ધમાસમાં સામાન્ય રીતે ચંદ્રના તેરમંડળ અને ચૌદમાં મંડળનો સડસડિયા તેરમે ભાગ થાય છે. ચાંદ્ર અર્ધમાસમાંતે પાશ્ચાત્ય યુગપરિસમાપ્તિ દિવસ ઉત્તર દિશામાં સવયંતરમંડળમાં ગમન કરીને તે પછી ચંદ્ર નવા યુગમાં પ્રવૃત્તિ કરીને પહેલા અયનમાં જેટલા અર્ધમંડળના દક્ષિણભાગથી આત્યંતર મંડળમાં પ્રવેશ કરે છે. ઉત્તરભાગેથી આત્યંતર પ્રવેશમાં પણ એટલાજ અર્ધમંડળો હોય છે. તેમ કહીને ભાવિત કરેલ છે. તે કથન પ્રમાણે બીજે ચંદ્ર પણ એજ પહેલા ચંદ્રના અયનમાં અર્ધમંડળે પહેલા બતાવેલ રીત પ્રમાણે થાય છે. અર્થાત્ પાછલા યુગની સમાપ્તિ દિવસમાં દક્ષિણ દિશામાં સર્વબાહ્ય મંડળમાં ગમન કરીને નવાયુગના પહેલા અયનના પહેલા અહે શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨ ૨૫૯ Go To INDEX

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409