Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પાછળથી એકાશી મુહર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા અઠાવન ભાગ તથા બાસડિયા એક ભાગના સડસઠિયા વીસ ભાગ રહે છે. તે પછી ફરીથી અભિજીત્ નક્ષત્રને નવ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠિયા ચોવીસભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા છાસઠ ભાગેથી શેધિત કરવા. (
૮ફાર ૬)=(૭૨ા ૨,૪૪) આ પ્રમાણે રોધિત કરવાથી પછીથી બોંતેર મુહૂર્ત તથા એક મુદ્દતના બાસઠિયા તેત્રીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠયા એકવીસ ભાગ રહે છે. આમાંથી ફરીથી ત્રીસ મુહૂર્તથી શ્રવણ નક્ષત્રને શધિત કરવું તથા ત્રીસ મુહૂર્તથી ધનિષ્ઠા નક્ષત્રને શોધિત કરવું. (૭૨ા , ૬૪) -૬૦=(૧૨ા ૨,૪૪) શેધિત કર્યા પછી બાર મુહર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા તેત્રીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા એકવીસ ભાગ રહે છે, તે પછી શતભિષા નક્ષત્ર અર્ધ ક્ષેત્રવ્યાપી હેવાથી તેનું પ્રમાણ પંદર મુહૂર્ત થાય છે. તેથી પંદરમાંથી આ સંખ્યાને રોધિત કરવી. ૧૫-(૧ર ,૪૪)=(રા , ૪) તેથી એ સિદ્ધ થાય છે કે-શતભિષા નક્ષત્રના બે મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા અઠયાવીસ ભાગ તથા બાસડિયા એક ભાગના સડસઠિયા બેંતાલીસ ચૂર્ણિકા ભાગ શેષ રહે ત્યારે ત્યાં વર્તમાન રહીને ચંદ્ર હેમન્તઋતુની બીજી આવૃત્તિને પ્રવર્તિત કરે છે.
હવે ત્યાં સૂર્યનક્ષત્રગના સંબંધમાં જાણવાના હેતુથી શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે-(સં સમયે of સૂરે નાં ઘવાળે તોn૬) બીજી આવૃત્તિના પ્રવર્તનકાળમાં સૂર્ય કયા નક્ષત્રની સાથે વર્તમાન રહે છે? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે–(તા સત્તાહૂિ ગામramહિં વત્તા બારાઢા રિસમણ) આ સૂત્રાશની વ્યાખ્યા અને ગણિત પ્રક્રિયા પહેલી આવૃત્તિના કથન પ્રમાણે ભાવના કરીને કહેવામાં આવી ગયેલ છે. તેથી ફરીથી તેને અહીં કહેલ નથી.
- હવે ગૌતમસ્વામી ત્રીજી આવૃત્તિના સંબંધમાં પ્રશ્નસૂત્ર કહે છે–(તા guru i પંડ્યું સંવરછતા તેર મતિ બદ્રિ છi Mવસેor નોu) આ પહેલાં કહેવામાં આવેલ પાંચ સ વત્સરમાં ત્રીજી હેમંતઋતુ ભાવિની આવૃત્તિ કે જે માઘમાસમાં આવે છે ત્યારે ચંદ્ર ક્યા નક્ષત્રની સાથે યંગ કરીને તેને પ્રવર્તિત કરે છે. આ રીતના ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે-(તા પૂણે ળ) પુષ્ય નક્ષત્રની સાથે તે સમયે ચંદ્ર ગયુક્ત રહે છે. હવે તેના સમય વિભાગનું કથન કરવામાં આવે છે, (દૂષણ ઘણवीसं मुहुत्ता तेतालीसं च बावद्विभागा मुहुत्तस्स बावट्ठिभागं च सत्तढिहा छेत्ता तेतीसं चुण्णिया મા તેar) જે સમયે ચદ્ર ત્રીજી આવૃત્તિને પ્રવર્તિત કરે છે. તે સમયે પુષ્ય નક્ષત્રની એગણીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા તેંતાલીસ ભાગ તથા બાસડિયા એક
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્રઃ ૨
૨૩૫
Go To INDEX