Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રહે છે. આમાં બીજા અંકમાં જે બાસડિયા એકસો આડત્રીસ છે તેમાંથી એકસોચોવીસથી બે મુહૂર્ત લબ્ધ થાય છે. તેને મુહૂર્ત સંખ્યાની સાથે મેળવવા જેથી બાણુ મુહૂત થાય છે. ૯૦+૨=૯૨ તે પછી બાસઠિયા ચૌદ રહે છે. તેથી શેષ અંકન્યાસ આ પ્રમાણે થાય છે. (લ્યા, ઝા–૭૫=(૧૭ ,૪૪ શધિત કરવાથી પછિથી સત્તર મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ચૌદ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસડિયા ચેપન ભાગ શેષ વધે છે, આટલા પ્રમાણથી પૂર્વાફાગુની નક્ષત્ર રોધિત થઈ શકતું નથી કારણ કે પૂર્વાફાગુની નક્ષત્ર અર્થક્ષેત્ર વ્યાપિ હોવાથી તેનું પ્રમાણ ત્રીસ મુહૂર્તનું હોય છે. તેથી ત્રીસમાંથી આને શેધિત કરવાથી શેષ ચૂર્ણિકા ભાગ રહે છે, આના શોધન ન્યાસ આ પ્રમાણે થાય છે,-૩૦-(૧ળી,)=(૧૨ાફારૂ) આનાથી એ સમજાય છે કેપૂર્વાફાલગુની નક્ષત્રના બાર મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા સુડતાલીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા તેર ચૂર્ણિકા ભાગ આટલું પ્રમાણ શેષ રહે ત્યારે ત્યાં રહેલ ચંદ્ર શ્રાવણ માસ ભાવિની વર્ષાકાલમાં થનારી પાંચમી આવૃત્તિને પ્રવર્તિત કરે છે, આ પ્રમાણે ગણિત પ્રક્રિયાથી સિદ્ધ થાય છે.
હવે સૂર્ય નક્ષત્ર સંબંધી પ્રશ્ન સૂત્ર કહેવામાં આવે છે (લં સમાં i રે દેof કરજો કોપરુ) પાંચમી આવૃત્તિના પ્રવર્તનકાળમાં સૂર્ય કયા નક્ષત્રની સાથે એગ કરીને એ આવૃત્તિને પ્રવર્તિત કરે છે? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પૂછવાથી ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે-(પૂરે છi દૂરણ 7 વેવ) સૂર્ય પુષ્ય નક્ષત્રની સાથે વર્તમાન રહે છે, તથા પુષ્ય નક્ષત્રને સમય વિભાગ પણ જે પ્રમાણે પહેલી આવૃત્તિમાં પ્રતિપાદિત કરેલ છે એજ પ્રમાણે અહીંયાં પણ સમજી લે, અર્થાત્ પુષ્ય નક્ષત્રના ઓગણીસ મુહૂર્ત તથા એક મહતના બાસઠિયા તેંતાલીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસડિયા તેત્રીસ ચૂર્ણિકા ભાગ (
૧ ૪ ) આટલું પ્રમાણ જ્યાં શેષ રહે ત્યાં રહીને સૂર્ય પાંચમી શ્રાવણ માસ ભાવિની વર્ષાકાળ સંબંધી આવૃત્તિને પ્રવર્તિત કરે છે, અહીંયાં ગણિતપ્રક્રિયા પણ પહેલાં બતાવેલ છે. તે પ્રમાણે છે. તેથી અહીં તેને ફરીથી કહેતા નથી. સૂ૦ ૭૬
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૩૦
Go To INDEX