Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સતાવન ભાગ ૫ તથા બાસઠિયા એક ભાગના સડસડિયા પંચાવન ભાગ ૬૪ આટલા પરિમાણવાળા સાવયવ રાત્રિદિવસથી સંપૂર્ણ યુગનું પરિમાણ પ્રતિપાદિત કરેલ છે.
અહી કહેલ અહોરાત્રના પરિમાણના મુહૂર્ત કરવા માટે આને ત્રીસથી ગુણાકાર કરવાથી તથા તેમાં શેષ મુહૂર્તને પ્રક્ષેપ કરવાથી યક્ત મુહૂર્ત પરિમાણ થઈ જાય છે. જેમકે-૧૭૯૧૩૦=૫૩૭૩૦ અહીં ઉપરના શેષ મુહૂર્તને આ સંખ્યાની સાથે મેળવે ૫૩૭૩૦+૧૯૫૩૭૪લા તથા શેષ ભાગ એજ રીતે રહે છે. તેથી ક્રમાનુસાર આ સઘળી સંખ્યાને ન્યાસ આ પ્રમાણે છે-પ૩૭૪લાફાદા આ રીતે ત્રેપન હજાર સાતસે ઓગણપચાસ મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા સતાવન ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા પંચાવન ભાગ થાય છે. મૂળમાં કહ્યું પણ છે (તા તેવળ મુત્તરëારું सत्त य उणापण्णे मुहुत्तसए सत्तावणं बासट्ठिभागे मुहुत्तस्म बावट्ठिभागं च सत्तद्विहा छेत्ता gqui forમાII મુદુત્તો
વણકના) આજ પ્રમાણે થાય છે. હવે શ્રી ગૌતમસ્વામી યુગક્ષેપના પરિમાણના સંબંધમાં પ્રશ્ન પૂછે છે–(ત દેવ તે કુત્તેિ રાષંતિનું વાદિપત્તિ વણજા) હે ભગવન કેટલા પરિમાણવાળા અહોરાત્ર પરિમાણથી (ગુnત્તે) યુગક્ષેપ એજ્ય વિષય અર્થાત્ એ પરિપૂર્ણ યુગ કેટલા અહોરાત્ર પ્રક્ષેપ કરવાથી પરિપૂર્ણ થાય છે? તે હે ભગવન આપ કહે આ પ્રમાણે શ્રીગૌતમસ્વામી ના પૂછવાથી ઉત્તરમાંથી શ્રી ભગવાન કડે છે-(તા બદૃલીસ સારૂંણિયારું સ ચ મુદત્તા चत्तारिय बावद्विभागे मुहुत्तस्स बावविभागं च सत्तद्विहा छेत्ता दुवालसचुण्णियाभागा राई. વિથi ગાણિત્તિ વણઝા) નો યુગ અર્થાત્ સંપૂર્ણ યુગ કેટલા અહોરાત્ર મેળવવાથી પરિપૂર્ણ થાય છે? તે માટે કહે છે. આડત્રીસ અહેરાત્ર દસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ચાર ભાગ તથા બાસડિયા એક ભાગના સડસઠિયા બાર ભાગ=૩૮૧ના ૬૪ આટલા સાવયવ અહોરાત્ર પરિમાણ મેળવવાથી યુગ પ્રાપ્ત પરિમાણ મળી જાય છે. તેમ સ્વશિષ્યને કહેવું, આટલે પ્રક્ષેપ કેવી રીતે થાય છે? તે માટે કહે છે સૌર દિવસના પરિમાણથી માપેલ તે ને યુગ અઢારસે ત્રીસ અહોરાત્ર થાય છે. ૧૮૩૦ કારણ કે એક સરસંવત્સરનું અહેરાત્ર પરિમાણ આજ પ્રાભૃતમાં કહેલ છે. તે ત્રણ છારાહ ૩૬દા અરાત્રવાળું સૌર વર્ષ પ્રતિપાદિત કરેલ છે. સંપૂર્ણ યુગ આ રીતના પાંચ વર્ષોથી પૂર્ણ થાય છે. તેથી આ અહેરાત્રને પાંચથી ગુણાકાર કરે ૩૬૦+૫=૧૮૩૦ તે આ રીતે અઢારસો ત્રીસ અહોરાત્ર થાય છે. પહેલાં આજ સૂત્રની વ્યાખ્યામાં નાક્ષત્રાદિ પાંચ સંવત્સરને ગ ૧૭૯૧૧૯ાા ૫૬ સત્તરસ એકાણ અહોરાત્ર ઓગણીસ મહર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા સત્તાવન ભાગ તથા બાસડિયા એક ભાગના સડસાિ પંચાવન ભાગ આટલા પરિમાણવાળા સાવયવ રાત્રિદિવાઝથી તે ને યુગ પૂર્ણ થાય
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્ર : ૨
૧૬૪
Go To INDEX