Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હવે સંપૂર્ણ યુગ સંબંધી મુહૂર્તના બાસડિયા ભાગને જાણવા માટે શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે–(તા સેoi દેવા વાસમિાજમુદુત્તનેoi guત્તિ વજ્ઞા) તે પહિલા કહેલ સંપૂર્ણ યુગ કેટલા પરિમાણથી બાસડિયા ભાગવાળ મુહૂર્તાગ્રથી પ્રતિપાદિત કરેલ છે? તે હે ભગવન આપ કહો, આ રીતે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન डे छे-(ता चरतीसं सयसहस्साइं अद्भुतीसं च बावट्रिभागमुहुत्तसए बावद्विभागमुहत्तग्गे ગાણિત્તિ વણઝા) પરિપૂર્ણ યુગના પરિમાણમાં બાસઠિયા ભાગ મુહૂર્તાગ્ર ચિત્રીસ લાખ આડત્રીસસો ૩૪૦૩૮૦૦ મુહૂર્ત આટલા પ્રમાણવાળા બાસઠિયા ભાગનું મુહૂર્ત પરિમાણ થાય છે. આ રીતે પુરેપુરો યુગ આટલા મુહૂર્તાગ્રંથી પરિપૂર્ણ થાય છે તેમ પ્રતિપાદન કરેલ છે. આ પ્રમાણે સ્વશિષ્યને ઉપદેશ કરે. શ્રી ભગવાનના આ કથનને ગણિત પ્રક્રિયાથી સમર્થિત કરવામાં આવે છે. અહીં પરિપૂર્ણ યુગનું મુહૂર્ત પરિમાણ ૫૪૯૦૦ ચેપન હજાર નવસે મુહૂર્ત પ્રતિપાદિત કરેલ છે. તેથી આ સંખ્યાને બાસઠથી ગુણાકાર કરે પ૪૦૦+ ૬=૩૪૦૩૮૦૦૫ ચેત્રીસ લાખ ત્રણહજાર આઠસો બાસઠિયા ભાગ થઈ જાય છે. મૂળમાં કહ્યું પણ છે–નતા વતીકું સારું લતીલં ચ વાલમા મુદુત્તમ આહિર વાઝા) ટૂળ છરૂ II
આ ચાંદ્રસંવત્સર સૂર્યાદિ સંવત્સરની સાથે સાથેજ પ્રવૃત્ત થાય છે. અને સમાપ્ત પણ સાથેજ થાય છે. આ વિષયને જાણવા માટે શ્રીગૌતમસ્વામી પ્રશ્ન સૂત્ર કહે છે-(તા. જયા) ઈત્યાદિ.
ટીકાર્થ–તેતરમાં સૂત્રમાં નાક્ષત્રાદિ પાંચે સંવત્સરોનું એક સાથેનું અરાત્રાદિનું પરિમાણ તથા ત્યાંનું ક્ષેપક પરિમાણ અને સંપૂર્ણ યુગનું પરિમાણ સારી રીતે નિરૂપણ કરીને હવે આ ચુંમેતેરમા સૂત્રમાં એ નાક્ષત્રાદિ પાંચે સંવત્સરનું પરસ્પરનું એક સાથે પ્રવર્તન અને એક સાથે નિવર્તન થવાના કમને જાણવા માટે શ્રી ગૌતમસ્વામી પ્રભુશ્રીને પ્રશ્ન પૂછે છે-(ા ચાળે ઘા ચારૂવંસંવરજી 1 સમાવીયા સમાજ્ઞવવિયા આteત્ત વણઝા) કયા સમયે (gg) આ પહેલાં કહેવામાં આવેલ આદિત્યસંવત્સર સાથે જ પ્રારંભિત
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૬૭
Go To INDEX