Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સડસઠથી ગુણાકાર કરે. ૬૭= ૪ ગુણાકાર કરવાથી સડસઠિયા ચારસો બે થાય છે. આને પહેલાની સંખ્યા જે બાસાિ ભાગના સડસઠિયા સાઠ ભાગ છે. તેમાં ઉમેરવા + ૪=
૪૪ આ પ્રમાણે ઉમેરવાથી બાસઠિયા ભાગના સડસડિયા ચાર બાસઠ ભાગ થાય છે.
હવે અભિજીત્ નક્ષત્રના જે છાસઠ ચૂર્ણિકાભાગ શેધ્ય છે તેને પણ પ્રતિપાદિત નિયમ પ્રમાણે સાતથી ગુણાકાર કરે +૭=૪૨=૦ રોધિત કરવાથી શૂન્ય રહે છે. અર્થાત્ શેષ કંઈ રહેતું નથી. આથી એમ ફલિત થાય છે કે સંપૂર્ણ ઉત્તરાષાઢા નક્ષત્રને ચંદ્રની સાથે યોગ થાય ત્યારે અભિજીત્ નક્ષત્રના પહેલા સમયમાં યુગની પહેલી આવૃત્તિ પ્રવર્તિત થાય છે. આ જ પ્રમાણે પ્રશ્નોત્તરના રૂપમાં મૂળમાં પણ પ્રતિપાદિત કરેલ છે. (તા પતિ નં પડ્યું સંવરજી પઢમં વાસ આકર્દિ વરે જેવાં કai નો) આ પહેલાં પ્રતિપાદન કરેલ ચાંદ્ર, ચાંદ્ર, અભિવર્ધિત ચાંદ્ર અને અભિવર્ધિત નામના પાંચ સંવત્સરમાં પહેલા વર્ષાકાળ ભાવિની અર્થાત શ્રાવણમાસમાં થનારી આવૃત્તિ જે દક્ષિણાયન ગતિ રૂપ છે તેને ચંદ્ર કયા નક્ષત્રની સાથે ચોગ કરીને પ્રવર્તિત કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે.– (તા અમgir) સૂર્યની પહેલી આવૃત્તિના સમયે ચંદ્ર અભિજીત નક્ષત્રની સાથે વેગ યુક્ત થાય છે. આ પ્રમાણે સામાન્ય રીતે ઉત્તર આપીને ફરીથી અભિજીતુ નક્ષત્રના ક્ષેત્ર વિભાગના કથનપૂર્વક કથન કરે છે.– (અમીરૂણ દમણમણ) અભિજીત નક્ષત્રના પહેલા સમયમાં અર્થાત્ આરંભકાળમાં પ્રવર્તમાન ચંદ્ર, સૂર્યની પહેલી આવૃત્તિમાં હોય છે. આ પ્રમાણે ચંદ્રના વેગનું કથન જાણીને ફરીથી શ્રીગૌતમરવામી સૂર્ય નક્ષત્રના સંબંધમાં પ્રશ્ન પૂછે છે– (ત સમાં ૨ નં ફૂરે શi ળે નોu૬) પહેલી આવૃત્તિ પ્રતિત થાય ત્યારે સૂર્ય કયા નક્ષત્રની સાથે યંગ યુક્ત થઈને એ વર્ષાકાલ ભાવિના પહેલી આવૃત્તિને પ્રવૃર્તિત કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં શ્રીભગવાન કહે (Rા પૂણેoi) એ સમયે સૂર્ય પુષ્ય નક્ષત્રની સાથે વેગ કરીને એ પહેલી આવૃત્તિને પ્રવર્તિત કરે છે. આ પ્રમાણે સામાન્ય પણથી ઉત્તર આપીને ફરીથી તેના ક્ષેત્રવિભાગના થન પૂર્વક કહે છે.– (પૂરણ મૂળવી મુદ્દત્તા તેનાછી જ વાવડ્રિમા મુદુરસ્ત વાવ મા ર સત્તટ્ટિા છે તેની સં યુળિયા માTI RH) પુષ્ય નક્ષત્રના એગણત્રીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા તેતાલીસ ભાગ તથા બાસઠિયા એક ભાગને સડસઠ ભાગ કરીને તેના તેત્રીસ ચૂર્ણિકા ભાગ ૧૯રેંદરડ આટલું પ્રમાણુ શેષ રહે ત્યારે સૂર્ય પહેલી વર્ષાકાલભાવિની આવૃત્તિને પૂર્ણ કરે છે. આ કેવી રીતે થાય છે? તે બતાવે છે.
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૧૬
Go To INDEX