Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તેરથી ગુણાકાર કર. (૨૯)=૧૭=૩૭૭૪૪૧=૩૭૭૪૬૪=૩૮૩ તેરથી ગુણાકાર કરવાથી ત્રણસો સતેર થાય છે, તથા બાસઠિયા બત્રીસ ભાગ ને તેરથી ગુણવાથી બાસઠિયા ચારસો સેળ અરું થાય છે તેને બાસઠથી ભાગ કરે તે છ અહેરાત્ર થાય છે. તેને અહેરાત્રની સાથે મેળવે તે ત્રણસો ગ્યાસી અહોરાત્ર થાય છે, અને બાસડિયા ચુંમાળીસ ભાગ શેષ રહે છે. આ રીતે અભિવર્ધિતસંવત્સરનું પરિમાણ ત્રણસેવ્યાશી અહેરાત્ર તથા એક અહોરાત્રના બા મઠિયા ચુંમાલીસભાગ (૩૮૩) છે તે પછી બાર અંશવાળા અભિવર્ધિત સંવત્સરના બારમાસ થાય છે. તેથી આને બાર થી ભાગ કરે (૩૮૩ કાર=(૩૧ I૧૧) અહીં ત્રણસો વ્યાશી અહેરાત્ર ને બારથી ભાગ કરે તે એકત્રીસ અહોરાત્ર આવે છે. અને અગ્યાર શેષ રહે છે. તેના મુહૂર્ત કરવા માટે ત્રીસ થી ગુણાકાર કરે ૧૩૦=૧૨ બાર ભાગવાળા ત્રણસો ત્રીસ અહોરાત્ર તથા એક અહોરાત્રના બાસઠિયા ચુંમાલીસભાગ થાય છે. આના મુહૂર્ત કરવા માટે ત્રીસથી ગુણાકાર કરે. જેમ કે(3)+૩૦૩૨૬ આરીતે બાસઠિયા તેરસો વીસ થાય છે. તેને બાસઠથી ભાગ કરે તે એકવીસ મુહૂર્ત લબ્ધ થાય છે. તથા બાસયિા અઢાર શેષ રહે છે. ૧૩૦=૨૧૬ અહી. એકવીસ મુહૂર્ત લબ્ધ થાય છે. તેને ત્રણ ત્રીસ મુહૂર્તની સાથે મેળવે તે બારભાગ વાળા ત્રણસે એકાવન મુહૂર્ત થાય છે. ૧૫=૧૯૧૨ અને બાર થી ભાગવામાં આવે તે ઓગણત્રીસ મુહૂર્ત લબ્ધ થાય છે. તથા બાર ભાગના ત્રણ ભાગ શેષ રહે છે. તેના બાસઠભાગ કરવા માટે સારર્ણન પ્રક્રિયાથી બાસડથી ગુણાકાર કરે જેમ કે-
+ ફ + આરીતે ગુણાકાર કરવાથી એકસે છાશી ૧૮૬ થાય છે, તેમાં પહેલાં કહેલ શેષ રૂપ મુહૂર્તન બાસઠિયા અઢારને જોડે તે બાસડિયા ભાગના બસો ચાર રૂ થાય છે. તેને બારથી ભાગ કરે તે ૨૧+=ણ આરીતે બાસઠિયા સત્તર
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૫૬
Go To INDEX