Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુણાકાર કરવાથી ખત્રીસસે ચાત્રીસ મુહૂત તથા એક મુહૂતના ખાસડિયા ખસેા પિસ્તાલીસ ભગ તથા બાસિયા એક ભાગના સડસડયા એગણપચાસ ભાગ થાય છે. (૩૨૩૪ારૃપ ૪) આમાંથી પહેલાં કહેલ સકલ નક્ષત્ર પર્યાય પરમાણુના ત્રણથી ગુણાકાર કરીને સ્થાન ક્રમથી શેધિત કરવા જેમકે–અહીં સકલ નક્ષત્ર પર્યાય પરમાણુ (૮૧૯રા) આડસે ઓગણીસ મુહૂત તથા એક મુહૂર્તના ખાડિયા ચોવીસ ભાગ તથા ખાસિયા એક ભાગના સડસઠયા છાસઠ ભાગ કહેલ છે. આ પિરમાણુના ત્રણથી ગુણાકાર કરવે! (૮૧૯) Y)+==(૨૪પાછું !' ) ચાવીસસે સતાવન મુહૂર્ત તથા એક મુહૂર્તના ખાડિયા તેર ભાગ તથા ખાસિયા એક ભાગના સડસિયા એકસેસ અઠાણુ ભાગ થાય છે. આ પરમાણુને પૂર્વ રાશીમાંથી શેષિત કરવા (૩૨૩૪પ)-(ર૪પ રૂ ૧૯)=(૭૭૭ા પુરુ) આ પ્રમાણે શાધિત કરવાથી સાતસો સત્યેાહેર મ્રુત તથા એક મુહૂર્તીના ખાડિયા એકસા સિત્તેર ભાગ તથા ખાડિયા એક ભાગના સડસઢિયા બાવન ભાગ (૭૭૭ાફ્°। પ્૩) થાય છે. આને સાતસેા એકોતેર ૭૭૧ા મુહૂત તથા એક મુહૂર્તીના ખાડિયા ચાવીસ ભાગ ૨ે તથા ખાસક્રિયા એક ભાગના સડસડયા બાસઠ ભાગથી અભિજીતથી લઈને પૂર્વાષાઢા પર્યંન્તના નક્ષત્રોને શાષિત કરવા (છછછા}}-(૭૭૧૫૨)=(પા?!)= થાય છે. (૩૯ારા૧૪) હવે ચાથા ચાંદ્ર સંવત્સરના સમાપ્તિ સમયમાં ચંદ્ર યુક્ત ઉત્તરાષાઢા નક્ષત્રના એગણચાલીસ મુહૂત તથા એક મુહૂર્તના ખાડિયા ચાલીસ ભાગ તથા બાસિયા એક ભાગના સડસિયા ચૌદ ભાગ શેષ રહે છે. મૂલમાં કહ્યું પણ છે-(ઉત્તરાળ आसाढाणं ओणचत्तालीसं मुहुत्ता चत्तालीसं च बासट्टिभागा मुहुत्तस्स बासद्विभागं च सत्तट्टहा छेत्ता चोदस चुण्णियाभागा सेसा )
હવે તે સમયે સૂર્યની સાથે રહેલ પુનર્વસુ નક્ષત્રના મુહૂત વિભાગના સંબંધમાં કથન કરવામાં આવે છે. ચેાથા ચાંદ્રસંવત્સરના સમાપ્તિ સમયમાં સૂર્યની સાથે ચેગ યુક્ત પુનČસુ નક્ષત્રના એગણત્રીસ મુહૂત તથા એક મુહૂર્તીના ખાસિયા એકવીસ ભાગ તથા ખાસઠિયા એક ભાગને (સત્તદુદ્દા છેત્તા) સડસઠ ભાગ કરીને તેના સુડતાલીસ ચૂર્ણિકા ભાગ શેષ વધે છે, આની ગણિતપ્રક્રિયા આ પ્રમાણે છે–ઓગણપચાસમી પુનમના સમાપ્તિ કાળમાં ચેથા ચાંદ્ર સંવત્સરને સમાપ્તિકાળ હોવાથી પૂર્વ કથનાનુસાર એ ઓગણપચાસ ગુણુક થાય છે. અને એજ પૂર્વક્ત નક્ષત્ર વરાશી હૈાય છે. (૯૬૪) છાસઠ મુહૂત તથા એક મુહૂતના ખાસિયા પાંચ ભાગ તથા ખાસિયા એક ભાગના સડસઠિયા એક ભાગ આ ધ્રુવરાશીને એગણપચાસથી ગુણાકાર કરવા માટે યથાક્રમ કન્યાસ આ પ્રમાણે થાય છે-(૯૬ારા)+૪=(૩૨૩૪°૪૫) બત્રીસસે ચૈત્રસ મુર્હુત તથા એક મુહૂર્તીના ખાસયિા બસેા પિસ્તાલીસ ભાગ તથા બાસિયા એક ભાગના
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૧૪૪
Go To INDEX