Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પછી પૂર્વોક્ત ધ્રુવરાશિ (૬૬૬૨૩) છાસઠ મુહૂત તથા એક મુહૂર્તીના ખાસિયા પાંચ ભાગ તથા ખાડિયા એક ભાગના સડાડિયા એક ભાગ એ ધ્રુવરાશિના ૩૭ સાડત્રીસ ગુણકથી ગુણાકાર કરવા, તે ચાવીસસેા બેંતાલીન મુહૂર્ત તથા ખાડિયા એકસે પચાશી ભાગ તથા સડસિયા સાડત્રીસ ભાગ થાય છે. (૨૪૫૨ ૧૯। ૭)=૬૬ા ૬૪)×૩૭ આમાંથી આઠસ ઓગણીસ મુહૂત તથા એક મુહૂતના ખાડિયા ચાવીસ ભાગ તથા બાડિયા એક ભાગના સડસિયા છાસઠ ભાગ=(૮૧૯) આ એક નક્ષત્ર પર્યાય પરિમાણુને જો બેથી ગુણવામા આવે તે (૮૧૯। ફ્ર્ડ)+ર=(૧૬૩૮૩૨) સાળસા આડત્રીસ મુહૂત તથા એક મુહૂર્તના ખાસિયા અડતાલીસ ભાગ તથા ખાડિયા એક ભાગના સડસડિયા એકસો બત્રીસ ભાગ થાય છે. આનાથી પહેલાનીગુણન કલાથી શાષિત કરે (૨૪૪૨૧૮:૩૭)-(૧૬૩૮૬)=(૮૦૪।૧૩૫ ?) શેષિત કરવાથી પછીથી આસા ચાર મુફ્ત તથાં એક મુહૂર્તીના ખાસઠ ભાગના એકસા પાંત્રીસ ભાગ તથા ખાસિયા એક ભાગના સસિઠયા એગણચાલીસ ભાગ (૮૦૪૬૧૩૫ ૩૪) આમાંથી ૭૭૪ સાતસે ચુ ંમોતેર મુહૂત તથા એક મુહૂર્તીના ખાસયિા ચાવીસ ભાગ તથા ખાસક્રિયા એક ભાગના સડસડયા છાસઠ ભાગ કૢ ક્રમથી ન્યાસ (૭૭૪≠‡¥É) આ ભાગેથી અભિજીતથી લઇને પૂર્વાષાઢા પન્તના નક્ષત્રાને શેાધિત કરવા. (૮૦૪।`ë:। -(૭૭૪।૨।૪) ૩૦ના ) પશ્ચાત્ ત્રીસ મુહૂત તથા એક મુહૂતના ખાસિયા અડતાલી ભાગ શેષ રહે છે. ઉત્તરાષાઢા નક્ષત્ર ય ક્ષેત્ર વ્યાપી હેાવાથી તેનુ માન પિસ્તાલીસ મુહૂત નું થાય છે. તેથી તેનું શેાધન કરવાથી આ રીતે થાય છે. ૪૫-(૩૧ારા)=(૧૩।।૨૪) આ રીતે ત્રીજા અભિષધિત સંવત્સરના સમાપ્તિ સમયમાં ચંદ્રના યેાગયુક્ત ઉત્તરાષાઢા નક્ષત્રના તેર મુહૂર્ત તથા એક મુહૂતના બાસિયા તેર ભાગ તથા ખાસયિા એક ભાગના સડ. સડિયા સત્યાવીસ ભાગ=(૧૩૪) શેષ રહે છે. મૂળમાં કહ્યું પણ છે. (ઉત્તરાખં આસાદાનં तेरस मुहुत्ता तेरस य बापट्टिभागा मुहुत्तस्स बावट्ठिभागं च सत्तट्ठिहा छेत्ता सत्तावीमं
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૧૪૧
Go To INDEX