Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગ્યારહવાં પ્રાકૃત
અગીયારમે પ્રાકૃતનો પ્રારંભ ટીકાર્થ– બાવીસ પ્રાકૃતપ્રાભૃતથી અંગસહિત રોગ વિષય સંબંધી દસમાં પ્રાભૂતની સારી રીતે વિચારણા કરીને હવે (fit સંવરરાજાની) સંવત્સરના આરક્સ સંબંધી આ અગીયારમા પ્રાભૂતનું વિવેચન કરવામાં આવે છે.
(ત હું તે સંવરજીરાભાવી સાહિત્તિ વણઝા) શ્રીગૌતમસ્વામી કહે છે કે ચંદ્ર સૂર્યના નક્ષત્ર ચેગના સંબંધને વિચાર સારી રીતે મારા જાણવામાં આવ્યું, હવે સંવત્સરના આરંભના સંબંધમાં જાણવાની ઈચ્છા છે કે કેવા પ્રકારના નિયમથી અને આધારથી કયા ઉપાયથી અથવા કઈ ઉપપત્તિથી હે ભગવન આપે ચાંદ્ર અને સૌર વિગેરે સંવત્સરને પ્રારંભ સમય પ્રતિપાદિત કરેલ છે ? તે કહો આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં શ્રીભગવાન કહે છે-(તર મે પંજ સંવરે પૂછળ) સંવત્સરના વિચાર સંબંધમાં આ કથ્યમાન પ્રકારથી પાંચ નામવાળા ચંદ્ર સંવત્સર પ્રતિપાદિત કરવામાં આવેલ છે. (ત ર-૪, શમિઢg, ચં? ગામવઢિg) પાંચ સંવત્સરવાળા યુગમાં પાંચ સંવત્સરોના નામ આ પ્રમાણે છે. ચાંદ્ર ચાંદ્ર, અભિવર્ધિત, ચાંદ્ર અને અભિવર્ધિત! આનું સ્વરૂપ અને લક્ષણ આ પ્રાભૂતની પહેલાના દસમા પ્રાભૂતમાં સારી રીતે પ્રતિપાદિત કરેલ છે.
ફરીથી શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે-(તાં પંખું સંવરજીf ઢમરણ સંવ8રક્સ જે મારી માહિતિ વાના) આ પૂર્વોક્ત ચાંદ્ર, ચાંદ્ર, અભિવર્ધિત, ચાંદ્ર અને અભિવર્ધિત આ પાંચ સંવત્સરેમાં પહેલા ચાંદ્ર સંવત્સરને આદિ એટલે કે પ્રારંભ કાળ કયે કહેલ છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નના ઉત્તરમાં શ્રીભગવાન કહે છે-(ા ને ળ રમત अभिवट्टियसंवच्छरस्स पज्जवसाणं से णं पढमस्स चंदस्स संवच्छरस्स आदी अणंतरपुरक्खडे સમા) પાછલા યુગમાં રહેલ ચંદ્રના ભ્રમણુક્રમથી રહેલ પાંચમાં અભિવન્દ્રિત નામના સંવત્સરના સમાપ્તિ કાળ પછી આગળ રહેલ અર્થાત્ ભાવી પછીને રહેલ જે સમય તેજ સર્વાદિ ચાંદ્ર સંવત્સરને આદિ થાય છે. ચકના નેમી ના ક્રમથી પ્રારંભ અને સમાપ્તિની
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૨૯
Go To INDEX