Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એક મુહર્ત બાસડિયા એકસો ચાલીસ ભાગ થાય છે. તેમાંથી ત્રીસ મુહૂર્તથી મૃગશિરા નક્ષત્ર તથા પંદર મુહૂર્તથી આદ્રા નક્ષત્ર શુદ્ધ થાય છે. ૬૫-૪૫=પુનર્વસુ નક્ષત્ર દ્વયર્ધક્ષેત્ર વ્યાપી હોવાથી તેને પિસ્તાલીસ મુહૂર્તથી શોધિન કરવું. =રરાફ આ પ્રમાણે કેવી રીતે થાય છે? તે જાણવા કહે છે ૪૫–૨૦=૨૫ બીજા ખંડની ક્રિયા પ્રવર્તન માટે આમાંથી ત્રણ લેવા તેથી પહેલા બંડમાં રહેલ બાવીસ મુહૂર્ત ૨૨-૨૫-૩=૨૨ ત્રણના બાસડિયા ભાગને સજાતીય કરવામાં આવે છે ૩૨=૧૮૬
$=૪૬ છેદન રૂપથી લઘમાણે ઈત્યાદિથી રાફ થાય છે. તેથી ચંદ્રની સાથે યુક્ત થયેલ પુનર્વસુ નક્ષત્રના બાવીસ મુહૂર્ત તથા એક મુહૂર્તને બાસઠિયા બેંતાલીસ ભાગ શેષ રહે ત્યારે અન્તિમ બાસઠમી અમાવાસ્યાને સમાપ્ત કરે છે.
હવે સૂર્ય સંબંધી પ્રશ્ન સૂત્ર કહેવામાં આવે છે. (તં સમર્થ = ળ પૂરે છે જFam કોug) જે સમયે યક્ત શેષની સાથે પુનર્વસુ નક્ષત્રની સાથે રહેલ ચંદ્ર છેલ્લી બાસઠથી અમાવાસ્યાને સમાપ્ત કરે છે, તે સમયે સૂર્ય ક્યા નક્ષત્રની સાથે રહેલ હોય છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને શ્રીભગવાન ઉત્તરમાં કહે છે-(તા પુણવકુળના વેવ પુત્રપુરä લાવીä મુત્તા છારી જ વાવ િમાં મુત્તર સેના) પુનર્વસુ નક્ષત્રની સાથે સૂર્યને વેગ હોય છે. પુનર્વસુ નક્ષત્રના બાવીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ચુંમાલીસ ભાગ શેષ હોય છે. અહીં સઘળી વ્યાખ્યા ગણિત પ્રક્રિયા પણ ચંદ્ર ગની સમાન જ ભાવિત કરી લેવી. અહીં તેનું ફરીથી પિષ્ટપેષણ કરતા નથી. | સૂ. ૬૮ છે
હવે સૂર્ય ચંદ્રના નક્ષત્ર વેગનું ફરીથી કથન કરવામાં આવે છે–(તા ) ઈત્યાદિ
ટકાર્થ—અડસઠમાં ચંદ્ર સૂર્યના અમાવાસ્યા સંબંધી નક્ષત્રની વિચારણા કરીને હવે આ ઓગણસિત્તરમા અર્વાધિકાર સૂત્રમાં જે નામવાળું જે નક્ષત્ર હોય એજ નક્ષત્ર અથવા એજ પ્રદેશમાં અથવા અન્યત્ર ફરીથી જે કાળે ચંદ્રની સાથે ટેગ કરે છે, એટલે કાળ બતાવવાના હેતુથી શ્રી ભગવાન કહે છે-(ા નેf MFqળ વંદે નોર્થ કો, વંતિ રેવંતિ) ચંદ્ર સૂર્યના નક્ષત્રોની વિચારણામાં જે નક્ષત્રની સાથે રહેલ ચંદ્ર વિવક્ષિત દિવસમાં જે મંડળ પ્રદેશમાં એગ કરે છે, (હે í રૂમાબ ઘટ્ટ grણવીરનિ મુહુરસારું રવીવંર વાવડ્રિમા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૧૭
Go To INDEX