Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તિચકની ગતિની પ્રાપ્તિ થાય છે. જે બૂદ્વીપમાં છપ્પન જ નક્ષત્ર હોય છે, તે પછી વિવક્ષિત નક્ષત્રગમાં પણ ત્યાંથી આરંભ કરીને છપ્પન નક્ષત્રના અતિક્રમણ કાળમાં ફરીથી એજ નક્ષત્રની સાથે વેગ કરે છે. છપ્પન નક્ષત્રોને છેડીને પૂર્વોક્ત અઠયાવીસ નક્ષત્રની મુહૂર્ત સંખ્યાથી સમાનતા થાય છે. અઠયાવીસ નક્ષત્રોનું મુહૂર્ત પરિમાણ આઠ ઓગણીસ ૮૧૦ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ચેવિસ ભાગ તથા બાસડિયા એક ભાગના સડસઠિયા છાસઠ ભાગ થાય છે. (૮૧૯૬૪) આઠસો ઓગણીસ નક્ષત્રના આ મુહૂર્ત પરિમાણને બમણુ કરે તે (૮૧૯૪)+ર=(૧૬૩૮૪) થાય છે. તેથી જ કહ્યું છે કે-(રોજગpલીસે મુદત્તાણા) સેળસે આડત્રીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ઓગણ પચાસ ભાગ તથા બાસથિા એક ભાગના સડસડિયા પાંસઠ ભાગ આ પ્રમાણે સર્વથા થાય છે. તેની સમાન નક્ષત્ર એ નક્ષત્રની સાથે અન્ય મંડળ પ્રદેશમાં જેટલા કાળમાં ફરીથી એગ કરે છે, એટલે કાળ વિશેષ કહેલ છે,
હવે આ મંડળ પ્રદેશમાં તેની સરખા અથવા એ નક્ષત્રની સાજે ફરીથી જેટલા કાળમાં વેગ પ્રાપ્ત કરે છે, એ કાળવિશેષનું પ્રતિપાદન કરવામાં આવે છે–(dl of 17 णक्ख तेणं च जोये जोएइ जंसि देसंसि सेणं इमाइं च अण्णमुहुतसहस्साई णा य मुहुत्तसहरसाई सवाइण वेत्ता पुणरवि से चंदे अण्णेणं तारिसहणं जोयं जोएइ तंसि देससि) આ વિવક્ષિત દિવસમાં જે મંડળ પ્રદેશમાં જે નક્ષત્રની સાથે ચંદ્ર ગ પ્રાપ્ત કરે છે. એજ મંડળમાં એજ ક્ષામાં ભ્રમણ કરતા વક્ષ્યમાણ સંખ્યાવાળી ચોપન હજાર નવસો ૫૪૯૦૦ મુહૂર્ત (૩=ારૂાવેતા) ગ્રહણ કરીને અર્થાત્ અતિક્રમણ કરીને ફરીથી ભ્રમણ કરતે ચંદ્ર બીજા એજ પ્રકારના નક્ષત્રની સાથે એજ મંડળ પ્રદેશમાં વેગ પ્રાપ્ત કરે છે, આ કેવી રીતે થાય છે? તે બતાવવામાં આવે છે.
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૨૦
Go To INDEX