Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હવે બારમી અમાવાસ્યાના સંબંધમાં પ્રશ્ન સૂત્ર કહે છે-(તા પ્રસિદ્ધ પંખું લંaછiri સુવાસ્ટિસ અમાવામાં વંદે દે જai an૩) ચંદ્ર સૂર્યના અમાવાસ્યના નક્ષત્ર ગિની વિચારણામાં આ પૂર્વકથિત યુગબોધક ચાંદ્રાદિ પાંચ વત્સરે માં બારમી અમા વાસ્યાને ચંદ્ર કા નક્ષત્રની સાથે રહીને સમાપ્ત કરે છે? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે- (તા હું માપ વત્તા મુદ્દા दस च बाबविभागा मुहुत्तस्स बार द्विभागं च, सत्तट्टिहा छेत्ता चउपण्हें चुणि याभागा सेमा) અમાવાસ્યામાં ચંદ્ર સૂર્યના નક્ષત્ર યોગની વિચારણામાં આ નક્ષત્રની સાથે યોગ કરીને ચંદ્ર બારમી અમાવાસ્યાને સમાપ્ત કરે છે, આદ્રા નક્ષત્ર ત્રણ તારાવાળું હોવાથી અહીં બહુવચન કહેલ છે, એ સમયે આદ્રા નક્ષત્રના ચાર મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસડ્યિા દસ ભાગ તથા બાસઠયા એક ભાગના સડસડ ગ કરીને તેમાંથી એક ચેપન ચૂણિકા ભાગ શેષ જે સ્થાનમાં રહે ત્યાં આગળ જ આદ્રા નક્ષત્રના પ્રદેશમાં રહેલ ચંદ્ર બારમી અમાવાસ્યાને સમાપ્ત કરે છે, અહીં ગણિત પ્રકિયા બતાવવામાં આવે છે જેમ કે-અહીં પણ એજ પૂર્વોક્ત ધ્રુવરાશી હોય છે, (દદાર ) છાસઠ મુહૂર્ત તથા મુહૂર્તના બાસઠિયા પાંચ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા એક ભાગ થાય છે, અહીં બાર અમાવાસ્યાની વિચારણા કરવામાં આવે છે, તેથી અહીં બાર ગુણક હોય છે. એ બાર ગુણકથી એ દુ૨શને ગુણાકાર કરે તેનો ગુણાકાર કરવા માટે એક વ્યાસ આ પ્રમાણે હોય છે. (૬૬૨ રાક ૧૨ (૭૯રાફ8) રાત બાણુ મુહર્ત તથા એક મુહૂના બાસઠિયા સાઠ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા બ ૨ ભાગ ઘાય છે. (૭૯૨ા ૨૪) આમાંથી અશ્લેષા વિગેરે ઉત્તરાષાઢા પર્યન્તના તેર નક્ષત્ર (૪૪રા, ૦૦ ચારસે બેંતાલીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા બેંતાલીસ ભાગથી આ તેર નક્ષત્રોને વિશોધિત કરવા (૭૯૨ાજા (૪૪રાઝ૦૦)=૩૫૦૨ ) આ પ્રમાણે ત્રણ પચીસ મુહૂર્ત તથા એક મુહૂર્તાના બાસડિયા ચૌદ ભાગ તથા બાસઠિયા એક ભાગના સહસઠિયા બાર ભાગ થાય છે. શોધન ક્રિયા આ પ્રમાણે કરવી ૭૯૨-૪૪૨-૩૫૦ તથા
શ= ત્રીજા ખંડમાં શેધ્ય અંકને અભાવ હોવાથી એ એજ પ્રમાણે સડસઠિયા બાર ભાગ રહે છે. (૩૫) આ શેષ રાશિમાંથી ફરીથી અભિજીત નક્ષત્રથી લઈને હિણી પર્યન્તના અગ્યાર નક્ષત્રના માનગથી (૩૦ ) ત્રણસો નવ મુહૂર્ત તથા એક મુહુર્તના બાસઠિયા વીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા છાસઠ ભાગ (૩૦લા ) આનાથી શોધિત કરે તે (૩૫૦Ú)–(૩૦૯ )=ાણા ચાલીસ મુહુર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા એકાવન ભાગ તથા બાસઠિયા એક ભાગના
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્રઃ ૨
૧૧૨
Go To INDEX