Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વાસ્યાને સમાપ્ત કરે છે, એ સમયે સૂર્ય કયા નક્ષત્રની સાથે યુક્ત રડે છે? આ રીતે શ્રીગૌતસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે. (તા અદ્ભ ત્ર બાળ ના કંમ્પ્સ) (71) જે સમયે થાકત શેષ સહિત ચંદ્ર આર્દ્રા નક્ષત્રની સાથે યાગ કરીને બારમી અમાવાસ્યાને સમાપ્ત કરે છે, તે સમયે સૂર્યાં પણ આદ્રાઁ નક્ષત્રની સાથેજ રહીને એ ખારમી અમાવાસ્યાને સમાપ્ત કરે છે. આર્દ્રા નક્ષત્ર ત્રણ તારાએવાળુ હેવાથી અહીં સૂત્રમાં બહુવચનથી કરેલ છે. હવે બાકીના પાઠેના સંબંધમાં અતિદેશથી કડે છે (શાળ સદા ચંદ્રન) જે પ્રમાણે ચંદ્ર નક્ષત્ર ચેાગના સ`ધમાં આર્દ્ર નક્ષત્રનું શેષ પ્રતિપાદિત કરેલ છે, એજ પ્રમાણે અહીંયાં આ સૂર્ય નક્ષત્રના ચેગ વિષયમાં પણ શેષ વિભાગનુ પ્રતિપાદન કરી લેવુ. તે આ પ્રમાણે છે,-(ar अदाणं चारि मुद्दता दस बापट्टिभागा मुहुत्तम्स, बावट्टिभागं च सत्तट्ठिहा छेत्ता चउपण्णं સુળિચા મા હેમા) એ સમયે આર્દ્રા નક્ષત્રના ચાર મુહૂર્ત તથા એક મુહૂતના બાસિયા દસ ભાગ તથા ખાડિયા એક ભાગના સડસઠ ભાગ કરીને તેના ચાપન ચૂર્ણિકા ભાગ અર્થાત્ ખાસિયા એક ભાગના સડસિયા ચાપન ભાગ જ્યાં શેષ રહે એ આર્દ્ર નક્ષત્રના પ્રદેશમાં રહીને સૂર્ય પણ એ ખારમી અમાવાસ્યાને સમાપ્ત કરે છે, તેમ સમજવું. અહી અત્પાદનમાં ચંદ્ર નક્ષત્રના યાગ વિષયના કથન પ્રસંગમાં જે પ્રક્રિયા બતાવેલ છે, એજ પ્રકારે અહીં પણ સમજી લેવું કારણ કે અહીંયાં પણ એજ પૂર્વ્યક્ત નક્ષત્ર ધ્રુવારાશિ હોય છે. (૧૬) અને એજ માર ગુણક અંક હાય છે, તથા નક્ષત્રમાન શેાધન વિગેરે ક્રિયા પણ પૂર્વોક્ત ચદ્રના કથન પ્રમાણેજ છે, તેમાં કંઇ પણ ન્યૂનાધિક નથી, તમામ કથન પૂર્વકથન પ્રમાણેજ ઉપપાદિત કરી સમજી લેવુ.
હવે છેલ્લી બાસઠમી અમાસના સંબંધમાં પ્રશ્ન સૂત્ર કહેવામાં આવે છે-(71 fસર્જ પંચનું સંચછાળ મિંયાટ્રિસમાવાસ રહે તે ઘનેનું નો) અમાવાસ્યામાં ચંદ્ર સૂર્યંના નક્ષત્ર ચેગની વિચારણામાં આ પૂર્વકથિત ચાંદ્ર, ચાંદ્ર, અભિવધિ ત, ચાંદ્ર
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૧૧૪
Go To INDEX