Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મંડળના ભાગેની કલ્પના કરીને શ્રીભગવાને ઉત્તરમાં કહ્યું છે કે-આ છપ્પન નક્ષત્રમાં (બરિય) એવા નક્ષત્રો પણ હોય છે (અહીં 0િ) આપદ અર્ષિ હોવાથી અથવા નિપાતનાથી એકવચનમાં પ્રયુક્ત થયેલ છે, તેથી “સતિ” આ રીતે બહુવચન સમજવું. કે જેઓ દરેકને સીમાવિષ્ઠભ એટલે કે સીમા પરિમાણ છ ત્રીસ ૬૩૦ તથા સડસઠિયા ત્રીસ ભાગ ૬૩૦ આટલા પ્રમાણુનું હોય છે. તથા જે નક્ષત્રોને દરેકને વિધ્વંભ પરિમાણ એક હજાર પાંચ તથા સડસઠિયા ત્રીસભાગ ૧૦૦૫-૨૬ જેટલે સીમા વ્યાસ હોય છે એવા નક્ષત્ર હોય છે એજ પ્રમાણે બે હજાર દસ તથ સડસડિયા તીસ ભાગ ૨૦૧૪ આટલે સીમાવિષ્ઠલા હોય છે, એવા પણ નક્ષત્રો છે. એજ પ્રમાણે ત્રણ હજાર પંદર તથા સડસઠિયા ત્રીસ ભાગ પ્રમાણ ૩૦૧૫ સીમાવિષ્ઠભ હોય છે એવા પણ નક્ષત્રો હોય છે. આ રીતે ચાર પ્રકારને સીમાવિષ્ઠભ પ્રતિપાદિત કરેલ છે. અર્થાત્ આટલા પરિમાણના વિખંભવાળા નક્ષત્રો શ્રીભગવાને પ્રતિપાદિત કરેલ છે (૧) વ્યાસ ૬િ૩૦૨૪ (૨) વિષઁભ ૧૦૦૫+૨૪ (૩) વિકુંભ ૨૦૧+ $ (૪) વિકેભ પરિમાણુ ૩૦૫૬ આ રીતે ચાર પ્રકારથી શ્રી ભગવાન વિષકુંભ પ્રરિમાણ પ્રતિપાદિત કરેલ છે.
આ પ્રમાણે શ્રી ભગવાને સામાન્ય રીતે કહેવાથી શ્રી ગૌતમસ્વામી વિશેષ પ્રકારથી જાણવા માટે ફરીથી પ્રશ્ન કરે છે...( u i goળા ળવત્તા રે ગણત્તા નેતિof છત્તાતીસા દેવ ૩રવારે 4) હે ભગવન આ સીમાવિષ્ઠભની વિચારણામાં આ પૂર્વ પ્રતિપાદિત છપ્પન નક્ષત્રમાં કેટલા નક્ષત્ર અને કયા નામવાળા નક્ષેત્રે એવા હોય છે કે જે નક્ષત્રનું સીમાવિષ્ઠભપરિમાણ છો તીસ તથા સડસઠિયા ત્રીસ ભાગ ૬૩૦ પ્રમાણુનું થાય છે? તથા પૂર્વોક્ત પ્રકારથી જ ઉચ્ચારણ કરવું. જેમ કે-(ચેરે ળવવત્તા ઉં v વોરાં સત્તમિાનતી સમાજનું સીમાવિવયંમ ) કેટલા નક્ષત્ર એવા છે કે જેઓને સીમાવિષ્ઠભ એક હજાર પાંચ તથા સડસઠિયા ત્રીસ ભાગ જેટલું
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૭૧
Go To INDEX