Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રી ભગનાન તેનો ઉત્તર આપતાં કહે છે-(તા કંતિ રેવંતિ) જે મંડળ પ્રદેશમાં (જં) ચંદ્ર (તર્જ પુfoળમાલિશિં) ત્રીજી પૂર્ણિમાને સમાપ્ત કરે છે, (ાને) એ (growાણિાિળા) ત્રીજી પૂર્ણિમાના સમાપ્તિસ્થાનથી અર્થાત્ મંડળ પ્રદેશથી () પછીના મંડળને (૨૩વીરે સ) એક ચાવીસથી છેત્તા) છેદ કરીને અથત વિભાગ કરીને તેમાં રહેલા (રળિ શાતીરે માણ) બસે અઠયાસી ભાગને (૩વારૂણાવેત્તા) એટલી સંખ્યાના ભાગોને લઈને અહીંયાં ચંદ્ર (સુવાકું પુfoળમાજ નોug) બારમી પૂર્ણિમાને સમાપ્ત કરે છે. અહીંયાં બસે અઠયાસી ભાગે કેવી રીતે પ્રતિપાદિત કરેલ છે? તે માટે કહે છે–ત્રીજી પૂર્ણિમા પછીની બારમી પુનમ નવમી થાય છે. અહીંયાં યુવઅંક બત્રીસ પ્રતિપાદિત કરેલ છે એથી બત્રીસને નવથી ગુણાકાર કરે. ૩૨–૨૮૮ આ રીતે ગુણાકાર કરવાથી બસે અઠવાશી ૨૮૮ થાય છે. આ રીતે અંકેત્પત્તી થાય છે. હવે અતિદેશથી કહે છે-(gવં guળોવાણ) આ પૂર્વોક્ત ઉપાયથી અર્થાત્ ગણિત પ્રક્રિયાના નિયમથી (તાશો તો તે તે (gfoળમાણિનિprો) પૂર્ણિમાના સ્થાનથી એટલે કે પૂર્ણિમાના સમાપ્તિસ્થાનથી (મંદરું) પછીના મંડળને (૨૩ણેoi Hari) એક વીસથી (છત્ત) વિભાગ કરીને તે પછી તેમાં રહેલાં (તુવરીયં માને) બત્રીસ બત્રીસ ભાગોને (વાળવેત્તા) ગ્રહણ કરીને (iણ તંતિ રેવંશિ) તે તે મંડળ પ્રદેશમાં (તં) તે તે (gfuળમાણિજિં) પૂર્ણિમાને (જં) ચંદ્ર (કો) સમાપ્ત કરે છે. અહીં ઉદાહરણ બતાવવામાં આવે છે. જે કઈ પ્રશ્ન કરે કે વીસમી પૂર્ણિમાને કેટલે ભાગ ગ્રહણ કરે જોઈએ? તે બારમી પુનમ વીસમી પુનમથી પછી બારમી આવે છે. બારમી પૂર્ણિમાને ધુવાંક ૨૮૮ બસો અઠયાસી છે તેથી બસો અઠયાશીને બારથી ગુણાકાર કર. ૨૮૮+૧=૩૪૫૬ તે ત્રીસસો છપ્પન થાય છે. આથી એ રીતે જણાય છે કે-તેરમી પુનમના સમાપ્તિ સ્થાનથી પછી જે મંડળ છે તેના એકસો વીસ ભાગ કરીને તેમાંથી ત્રણ હજાર ચારસે છપ્પન ભાગેને ગ્રહણ કરીને આ સ્થળે ચૌદમી પૂણિમાને ચંદ્ર સમાપ્ત કરે છે, આજ પ્રમાણે આગળ પણ છેલ્લી બાસઠમી પૂર્ણિમાના સંબંધમાં પણ યાવત્ ગણિત પ્રક્રિયા સમજી લેવી. શ્રી ભગવાન પણ આજ વાતનું પ્રતિપાદન કરે છે.-(તા વિષે ઘણું સંવછરાળું વસમું વાષ્ટ્રિ govમાણિજિ વંદે વંતિ રેવંતિ નો) શ્રીગૌતમ સ્વામીનું આ પ્રશ્નાત્મક વાકય છે. આ પૂર્વોક્ત ચાંદ્રાદિ પાંચ સંવત્સરમાં સર્વાન્તિમ યુગના અન્તને બંધ કરાવનારી (રાવ)
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
Go To INDEX