Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હવે અમાવાસ્યા અને પૂર્ણિમાને લઇને તેની પ્રરૂપણા કરવામાં આવે છે.
ટીકા-પહેલાં કહેલ બાસઠમા સૂત્રમાં ચંદ્ર સૂર્યના કાળ વિભાગ પૂર્વક નક્ષત્રોના ઉડ્ડયના સખ ધમાં સમ્યક્ પ્રકારથી વિવેચન કરીને હવે આ ત્રેસઠમા અર્થાધિકાર સૂત્રમાં અમાવાસ્યા અને પૂર્ણિમાએના ચંદ્ર સૂના મંડળ પ્રદેશ ભાગના વિચાર પ્રશ્નશિ ત કરવાના ઉદ્દેશથી એ વિષય સબંધી પ્રશ્નસૂત્ર કહેવામાં આવે છે-(સહ્ય હજી માત્રો વાટ્ટુપુળમાલિનીશો વાપરું અમાત્ર સાબો વળત્તાત્રો) (તસ્થ) એ પાંચ વર્ષ વાળા યુગમાં (માલો) આ વક્ષ્યમાણુસ્વરૂપની (દ્ગ) ખાસઢ (નિમાલિળીયો) પૂર્ણિમાએ તથા (વાચંદુ) ખાસઠ (અમાત્રાત્રો) અમાવાસ્યાએ (વળત્તાત્રો) પ્રતિપાદિત કરેલ છે. અર્થાત્ પાંચ વર્ષોંવાળા એક યુગમાં ખાસડ સંખ્યાની પુનમે અને ખાસ અમા વાસ્યા પણ હોય છે. તેમ પ્રતિપાદન કરેલ છે. શ્રીગૌતમસ્વામી પૂછે છે.-(તા લિન વવું સંગ્ઝાળ પમ પુનિમામિનિ ચં, સિ ફેસિઝોફ) પાંચ વર્ષોંવાળા યુગમાં (સિળં) આ પૂર્વક્તિ ચાંદ્ર, ચાંદ્ર, અભિષ્ઠિત, ચાંદ્ર અને અભિવધિ ત (વંચä) પાંચ (સંવચ્છરાí) સંવત્સરીમાં જે ખાસડ પૂર્ણિમાએ થાય છે તેમાં (વર્મ) પહેલી (પુનિમાસિનિ) પૂર્ણિમાના (ià) ચંદ્ર (ત્તિ વેમંત્તિ) કયા પ્રદેશમાં અર્થાત્ એકસ ચારાશિ મંડળ પ્રદેશેા પૈકી કયા મડળ પ્રદેશમાં (નોF) ચાગ કરે છે? અર્થાત્ પહેલી પૂર્ણિમાને ચંદ્ર કયા મડળમાં સમાપ્ત કરે છે! આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને શ્રીભગવાન્ કહે છે. (તા તંત્તિ તેત્તિ અંતે પરમ વાપરું પુળમા સળ जोएइ ताओणं पुष्णिमासिणिट्ठाणातो मंडलं चडवीसेणं सगं छेता दुबत्तीसं भागे उवाति નાવિન્ના સ્થળ અંગે પદમ પુનિમાffનનોઙ્ગ) (તા) દેશ વિભાગની વિચારણામાં (લસિન (સંક્ત્તિ) જે પ્રદેશમાં અર્થાત્ જે મંડળમાં (äÈ) ચંદ્ર (શ્મિ) સર્વાન્તિમ (થાદુ) ખાસડમી (પુનિમાલિŕ) પૂર્ણિમાના (જ્ઞોğ) ચેગ કરે છે. એટલે કે એ પૂર્ણિમાને સમાપ્ત કરે છે. (સાલો છાં પુળમાલિનિર્દેાળો) એ પૂર્ણિમા સ્થાનથી અર્થાત્ અન્તિમ ખાસઠમી પૂર્ણિમાના સમાપ્તિ સ્થાનથી પછીના મંડળને (વડવીયેળ સા) એકસાચેાવીસથી (દેશા) વિભાગ કરીને તેમાં (દુત્તીર્ણ માને) બત્રીસમા ભાગને (ક્વાન્તિનાવિજ્ઞા) લઇને અર્થાત્ એટલા ભાગેાને લઈને (જ્જ નં) એ ખત્રીસમા ભાગરૂપ પ્રદેશમાં (સે) તે ચંદ્ર પહેલી પૂર્ણિમાના ચેગ કરે છે. અર્થાત્ એ પહેલી પૂર્ણિમાને સમાપ્ત કરે છે. આ પ્રમાણે શ્રીભગવાનના ઉત્તરને સાંભળીને શ્રીગૌતમસ્વામી ફરીથી પ્રશ્ન પૂછે છે-(તા) એ પૂર્ણિમાના યાગની વિચારણામાં(fri) આ પૂર્વક્તિ (વંન્દ્વ) પાંચ (સંઇરાળ)
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૭૮
Go To INDEX