Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વ્યર્થ હોવાથી તેને છોડી દેવા અને શેષ જે બાસઠિયા ઓગણસ ઠ છે. એટલા દિવસમાં એક અમાસ સમજવી. દરેક અમાવાસ્યા અને દરેક પૂર્ણિમામાં નક્ષત્ર લાવવા માટે અન્યવહિત પૂર્વનું કરણજ ગ્રહણ કરાય છે. તેમાં ધ્રુવરાશિ આ રીતે થાય છે. ૬૬ 8 અર્થાત્ છાસઠ મુહૂર્ત તથા એકમુહૂર્તના બાસઠિયા પાંચ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા એક ભાગ અહીં ચુંમાલીસમી અમાસની વિચારણનો પ્રારંભ કરવાને છે જેથી એ ધ્રુવરાશીનો ચુંમાલીસથી ગુણાકાર કર (૬૬, ૨, કે ૪૪૪=૧૯૦૪, ૧૧૪ આ રીતે ઓગણત્રીસ ચાર મુહૂર્ત ૨૯૦૪ તથા એક મુહૂર્તના બાસડિયા બસોવીસ ૨૨ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા ચુંમાળીસ ભાગ ૬ થાય છે. અહીંયાં પુનર્વસુ વિગેરે ઉત્તરાષાઢા પર્યન્તના ચારસે બેંતાલીસ ૪૪૨ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસડિયા તાલીસ ભાગ ૪૪૨ આટલા પ્રમાણને અહીં શેધિત કરવું તે શોધન ક્રિયાથી (૨૯૦૪૨ફ હૈ૪૪રા=૨૪૬રા' છેઆ રીતે વીસસો બાસઠ ૨૪ દર તથા એક મુહૂર્તના બાસઠિયા એકસે ચુમોતેર ભાગ તથા બાસડિયા એક ભાગના સડસઠિયા ચુંમાલીસ ભાગ ૨૪૬૨૪ થાય છે, તે પછી અભિજીતુ વિગેરે સધળા નક્ષત્ર મંડળને શેધન કરવા માટે આઠસો ઓગણસ ૮૧૯ મુહૂર્ત તથા એક મહતના બાસઠિયા ચોવીસ ભાગ તથા બાસડિયા એક ભાગના સડસહિયા છાસઠ ભાગ ૮૧૯ ૨૪ આટલા પ્રમાણને સંભવિત અનુકૂળતા પ્રમાણે શોધિત કરવા, એ ત્રણ ગણા કરીને પણ શેધિત કરાય છે, ત્રણ ગણું કરીને રોધિત કરે તે ૮૧૯ ૨૪,
+૩ (૨૪૫૭, ૧૬૬ આટલું ધનક થાય છે. શુદ્ધ થયેલ શશિને ક્રમથી આ પ્રમાણે રાખવામાં આવે છે. ૨૪૬૨, ૪-૨૪૫ ૧૬૬ આને યથારથાન શેધન કિયાથી શેષિત કરે ૬,૨, આ રીતે છ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસડિયા સાડત્રીસ ભાગ તથા બાસડિયા એક ભાગના સડસહિયા સુડતાલીસ ભાગ=૬, ૨, ૪, થાય છે. આ રીતે ચુંમાલીસમી અમાવાસ્યામાં અભિજીત નક્ષત્ર આવે છે. તે અભિજીત્ નક્ષત્ર ના છે મુહુર્ત તથા સાતમા મુહૂર્તના બાસઠિયા સાડત્રીસ ભાગ તથા બાસડિયા એક ભાગના સડસઠિયા સુડતાલીસ ભાગ જેટલે કાળ વીત્યા પછી ચુંમાલીસમી અમાવાસ્યા સમાપ્ત થાય છે. સૂ.૬રા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
Go To INDEX