Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તરીયા, ફુવારુણમી) બીજી ત્રીજી અને બારમી અમાસની સમાપ્તિનો ક્રમ કહી લે. તે પ્રતિપાદન ક્રમ આ પ્રમાણે છે–(તા પણ પંચઠ્ઠ સંવછro રોજ અમાવાસ કરે સિ देसंसि जोएइ, ता जंसिणं देसंसि चंदे पढम अमावास जोएइ, ताओणं अमावासटाणाओ मंडल चउत्रीसे णं सएणं छत्ता दुबत्तीस भागे उचाइणावेत्ता एत्थणं से चंदे दोच्चं अमावासं sો રૂ) શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે કે આ પાંચ સંવત્સરોમાં બીજી અમાવાસ્યાને ચંદ્ર કયા મંડળ પ્રદેશમાં રહીને સમાપ્ત કરે છે ? ઉત્તરમાં શ્રીભગવાન કહે છે જે મંડળપ્રદેશમાં રહીને ચંદ્ર પહેલી અમાવાસ્યાને સમાપ્ત કરે છે એ પહેલી અમાવાસ્યા સમાપક મંડળપ્રદેશ પછીના મંડળના એક વીસ ભાગ કરીને તેમાંથી બત્રીસ ભાગે ને ગ્રહણ કરીને અહીંયાં ચંદ્ર બીજી અમાવાસ્યાને સમાપ્ત કરે છે.
હવે શ્રી ગૌતમસ્વામી ત્રીજી અમાવાસ્યાના સમાપ્તિવિષયમા શ્રી ભગવાનને પ્રશ્ન પૂછે છે-(તા ઘર માં રË સંવછરા તરં કમાવાસં જે લિ રેતિ કોણg) આ પૂર્વોક્ત પાંચ સંવત્સરમાં ત્રીજી અમાવાસ્યાને ચંદ્ર કયા મંડળ પ્રદેશમાં રહીને સમાપ્ત કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે-(ા વં િ તેલંસ રોજ
अमावास जोण्इ, ताओ अमावासटाणाओ मंडल चवीसे गं सएणं छेत्ता दुबत्तीस भागे વાવેત્તા ઘર નં છે કે તજ ગમવાણં નોડ) જે મંડળપ્રદેશમાં રહીને ચંદ્ર બીજી અમાવાસ્યાને સમાપ્ત કરે છે, એ બીજી અમાવાસ્યાવાળા મંડળ પ્રદેશની પછીનું જે મંડળપ્રદેશ હોય તેના એક વીસ ભાગ કરીને તેમાંથી બત્રીસ ભાગેને લઇને આ સ્થાનમાં ત્રીજી અમાવાસ્યાને સમાપ્ત કરે છે, આ પ્રમાણે શ્રી ભગવાનના ઉત્તરને સાંભળીને શ્રી ગૌતમસ્વામી ફરીથી શ્રીભગવાનને પ્રશ્ન પૂછે છે–(ત્તા વંદું સંવછરા સુવાસ
માવાણં વંરે વસિ સેસિ સોફ) આ પૂર્વોક્ત પાંચ સંવત્સરમાં બારમી અમા. વાસ્યાને ચંદ્ર ક્યા સ્થાનમાં રહીને સમાપ્ત કરે છે? આ રીતે ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે–(ત નંતિi રેખંતિ રે તરવં અમારા કોus ताओणं अमावासट्ठाणाओ मंडल चउवीसेणं सरणं छेता दोन्नि अद्वासीए भागसए उवाइणाવેર પત્ય ળ કે ટુવામં કમાવા જોu૬) જે મંડળ પ્રદેશમાં રહીને ચંદ્ર ત્રીજી અમાવાસ્યાને સમાપ્ત કરે છે, એ ત્રીજી અમાવાસ્યાના સમાપ્તિ સ્થાનથી પછીનું જે મંડળ હોય તેને એકસે એવીરાથી વિમુક્ત કરીને અર્થાત્ એ મંડળના એટલા વિભાગ કરીને તેમાંથી બસો અઠયાંથી ૨૮૮ ભાગને લઈને એજ મંડળ પ્રદેશમાં રહીને ચંદ્ર બારમી અમાવાસ્યાને સમાપ્ત કરે છે, હવે બાકીની અમાવાસ્યાના સંબંધમાં અતિદેશથી કહે છે–(gવં શ્વસુ एएणोवारण ताप ताए अमावासटाणाए मंडल वचीसेणं सएणं छेत्ता दुबत्तोस दुबत्तीस
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૮૯
Go To INDEX