Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રણામાં સમીપસ્થ જ બૂદ્વીપના (Tiળકીનીયરનg) પૂર્વ પશ્ચિમ તરફ લંબાયમાન અહીં પણ પ્રાચીન કહેવાથી ઉત્તર પૂર્વ દિશા એટલે કે ઈશાન કેણ ગ્રહણ થયેલ છે તથા અપાચીન કહેવાથી દક્ષિણ પશ્ચિમ એટલે કે નૈઋત્યકેણ ગ્રહણ થયેલ છે, આથી એ અર્થસિદ્ધ થાય છે કે-ઉત્તરપૂર્વ અને દક્ષિણ પશ્ચિમ એટલે કે ઈશાનથી નૈઋત્યકોણ સુધીની વિસ્તારવાળી રેખાથી અને (૩ીળાફિયતા) ઉત્તરદક્ષિણ તરફ લાંબી અહીં પણ ઉદીચીન કહેવાથી ઉત્તરપશ્ચિમ દિશા ગૃહીત થાય છે, તેથી વાયવ્ય કોણ સમજવું. તથા દક્ષિણ કહેવાથી આગ્નેયકોણ ગ્રહણ થાય છે. તેથી આ કથનથી એ અર્થ સિદ્ધ થાય છે કે-ઉત્તરપશ્ચિમ અને દક્ષિણપૂર્વ અર્થાત્ વાયવ્યકોણથી આગ્નેયકેણ પર્યત વિસ્તારવાળી રેખાથી (લીવાણ) અર્થાત વિભક્ત થતા મંડળ પ્રદેશને (રણવીરે સાલું છે) એક્સ વીસ વિભાગ કરીને અપ એકસે વીસ ભાગ કરીને પછી ચારથી ભાગવા એ રીતે ભાગ કરીને (પુસ્થિમિતિ) પૂર્વદિશા સંબંધી વિમા મંતિ) ચતુભાંગ મંડળમાં અથાત્ એકત્રીસ ભાગ પ્રમાણુવાળા મંડળમાં કારણ કે એકસો વીસને જે ચારથી વિભક્ત કરે ૧૨૪૪=૩૧ એકત્રીસ આવે છે, એ ભાગમાંથી તણાવયં માને) સત્યાવીસ ભાગેને (કaryત્તા) લઈને અર્થાત એકત્રીસ ભાગમાંથી સત્યાવીસ ભાગોને લઈને એકતરફ રાખવા તથા તેના પછીના અઠયાવીસમા ભાગને (વીસણા છેત્તા) વીસ ભાગ કરીને એટલે કે વીસ ખંડ કરીને એ વીસ ખંડમાંથી (મારા મા) અઢાર ભાગોને (વાળવેત્તા) લઈને પહેલાં કહેલા ચતુર્ભાગમંડળના એકત્રીસ ભાગમાંથી બાકી રહેલા (રિહિં માહિ) ત્રણ ભાગમાંથી અન્યત્ર રાખેલ ચાર ભાગના (દિર છા) વિસમાની બે કળાથી (ferળખું) દક્ષિણ દિશામાં રહેલા બાહ્યમંડળના (વાદમાનમંડરું) ચતુર્ભાગ મંડળને (સંપત્તિ) એ ચતુર્ભાગ મંડળથી પહેલા રહીને ( ) આજ પ્રદેશમાં એટલે કે એજ મંડળ પ્રદેશમાં (કૂરે) સૂર્ય (વર્જિ) સતિમ યુગ પઢાવતિ (વાન) બાસઠમી (gomમાણિfi) યુગના અંતધિકા બાસઠમી પૂર્ણિમાને એજ મંડળ પ્રદેશમાં રહેલ સૂર્ય (કો) ગ કરે છે, અર્થાત્ એ પૂર્ણિમાને સમાપ્ત કરે છે, આ રીતના ક્રમથી પૂર્ણિમા સમાપક પ્રદેશ સમજી લે તથા તે જાણીને એ રીતે સ્વશિષ્યોને ઉપદેશ કરે છે સૂ૦ ૬૪ છે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
Go To INDEX