Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચાંદ્રાદિ પાંચ સવસરામાં એટલે કે યુગના પૂર્વાધમાં ત્રીજી પૂર્ણિમાને સૂર્ય (ત્તિ ફેસલિ) કયા મંડળપ્રદેશમાં રહીને સૂયયેાગ કરે છે ? એટલે કે ત્રીજી પૂર્ણિમાને સમાપ્ત કરે છે? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં ભગવાનશ્રી શ્રીગૌતમસ્વામીને કહે છે-(તા મંત્તિ નં રેસસિપૂરે તેવં પુનિમાસિનિનોર્, તાકો પુનિમાસિ णिद्वाणाओ मंडलं चउवीसेनं सएणं छेत्ता चउणवइभागे उवाइणावेत्ता एत्थ णं से सूरे तच्च નિસિનિ લોક) સૂર્યના પૂર્ણિમા પરિણમન મંડળની વિચારણામાં પેાતાની કક્ષામાં ગમન કરતે સૂર્ય જે મંડળપ્રદેશમાં રહીને ખીજી પૂર્ણિમાને સમાપ્ત કરે છે, એ મીજી પુર્ણિમાના સમાપ્તિસ્થાનથી પછીનુ જે મ`ડળ આવે તેના એસે ચાવીસ વિભાગ કરીને તેમાં રહેલાં ચારાણુ ભાગેને ગ્રહણ કરીને એ જ પ્રદેશમાં ત્રીજી પૂર્ણિમાને સૂર્ય પણ સમાપ્ત કરે છે.
♦
શ્રી ગૌતતસ્વામી ફરીથી પૂછે છે-(તા સિ નં પંચદ્દે મંત્રછાનું દુવારુણમ પુળિ માસિનિ' પૂરે હંસિ ાં ફેલત્તિ નો હૈં) આ પૂર્વક્તિ પાંચ ચંદ્રાદિ સ`વત્સામાં ખારમી પૂર્ણિમાને સૂ” (લિયેન્નત્તિ) કયા મંડળદેશમાં રહીને (ઝો) યાગ કરે છે? અર્થાત્ ખારમી પૂર્ણિમાને સમાપ્ત કરે છે ? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં શ્રી ભગવાન્ કહે છે—(તા ગ્રંસિ નું દેસિ સૂરે સર્વ પુનિસિનિનોવ્ડ) જે મંડળ પ્રદેશમાં રહીને સૂર્ય ત્રીજી પૂર્ણિમાને સમાપ્ત કરે છે. (તાબો) તે (નિમસિનિટ્ટાનામો) ત્રીજી પૂર્ણિમાના સમાપ્તિ મંડળ સ્થાનથી પછીનુ જે મંડળ હોય તે મડળને (ચવીનેશું સફ્ળ છેત્તા) એકસે ચાવીસથી છેદીને અર્થાત્ એકસા ચાવીસ ભાગ કરીને તેમાંથી (અતુ વરાહે માનરલ) આઠસો છેંતાલીસ ૮૪૬ ભાગેને (વાળવેત્તા) ગ્રહણ કરીને (સ્થળ એજ પ્રદેશમાં રહીને (ટૂપે) સૂર્ય (૩-સમ) યુગની પ્રથમ વર્ષાન્તાધિકા પૂર્ણિમાને સમાપ્ત કરે છે. અહીં (અનુત્તાહે માસ) આડસેા છેતાલીસ ભાગ કેવી રીતે થાય છે? તે જાણવા માટે કહે છે ત્રીજી પૂર્ણિમાના ખત્રીસ ૩૨ ભાગ કહ્યા છે એજ પ્રમાણે અહીં સૂર્યંના ગમનમાં ધ્રુવાંક ચારણુ ૯૪ પ્રતિપાદિત કર્યાં છે તેથી ચારાણુને નવથી ગુણવાથી ૯૪૪=૮૪૬ આસા છેતાલીસ વાંક થઇ જાય છે.
ખારમી પૂર્ણિમા યાવત્ દરેક પૂર્ણિમાના પરિણમન પ્રદેશની વિચારણા કરીને હવે બાકીની પૂર્ણિમાના સંબંધમાં અતિદેશ સૂત્રથી કહે છે (વયં લજી પળોવાળ) આ પૂર્વ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૮૫
Go To INDEX