Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભાગ
ફૈરુંત્તિ નોટ્ટ) આ પાંચ સંવત્સરેમાં બીજી અમાવાસ્યાને સૂર્ય કયા મંડળપ્રદેશમાં રહીને સમાપ્ત કરે છે ? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને શ્રી ભગવાન ઉત્તરમાં કહે છે-(તા નંસિન્ગ ટ્રેĀત્તિ સૃઢિમાં અમાવાસ ગોફ્તાર્ માવાસાળાવ મંહજી चवीसेणं सरणं छेत्ता चउगउमागे उवाइणावेत्ता एत्थ णं से सूरे दोच्च अमावास લોફ) જે મંડળપ્રદેશમાં રહીને સૂર્ય પહેલી અમાવાસ્યાને સમાપ્ત કરે છે. એ પહેલી અમાવાસ્યા સમાપક મ`ડળપ્રદેશથી પછી આવેલ મંડળના એકસો ચાવીસ કરીને તેમાંથી ચારાણુ ભાગાને લઈને જે મંડળપ્રદેશ પ્રાપ્ત થાય એજ મંડળપ્રદેશમાં રહેલ સૂર્ય મીજી અમાવાસ્યાને સમાપ્ત કરે છે, આ રીતે ખીજી અમાવાસ્યાના સમ’ધી ભગવાનને! ઉત્તર સાંભળીને શ્રી ગૌતમસ્વામી ફરીથી પ્રશ્ન પૂછે છે–(તાણસના પંચરૂ સંવચ્છાનું તન અમાવાસ સૂરે વંશિ તૈલલિનોવા) આ પૂર્વપ્રતિપાદિત પાંચ સંવત્સરોમાં ત્રીજી અમાવાસ્યાને સૂર્ય કયા મડળ પ્રદેશમાં રહીને સમાપ્ત કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને શ્રીભગવાન્ ઉત્તર આપતાં કહે છે-(તા ગંતિ ળ?સંસિ સૂરે दोच्चं अमावासं जोइ ताए अमावासट्टणाए मंडलं चडवीसेणं सरणं छेत्ता चउणउइभागे વાળાવતા તત્ત્વ અમાવા ગોલ્ફ) જે મંડળ પ્રદેશમાં રહેલ સૂર્ય ખીજી અમાવાસ્યાને સમાપ્ત કરે છે, એ બીજી અમાવાસ્યાના સમાપ્તિ પ્રદેશથી પછી આવેલા મંડળના એકસે ચોવીસ ભાગેા કરીને તેમાંથી ચેારાણુ ભાગેને લઇને જે મંડળ પ્રદેશ આવે એજ મંડળ પ્રદેશમાં રહેલ સૂર્યાં ત્રીજી અમાવાસ્યાને સમાપ્ત કરે છે. આ પ્રમાણે શ્રીભગવાનના ઉત્તર સાંભળીને શ્રીગૌતમસ્વામી ફરીથી પૂછે છે-(તામિળ પંચ સંવચ્છાળ ટુવાલમ માવાનું સૂપે ત્તિ ફેલિ ગોલ્ડ) આ પ્રતિપાદિત પાંચ સત્તામાં બારમી અમાવાસ્યાને સૂર્યં કયા મડળ પ્રદેશમાં રહીને પહેલા વર્ષની અન્તબાધિકા અમાસને સમાપ્ત કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તર આપતાં શ્રીભગવાન કહે છે--(તા નવિન રેસમિ સૂરે સર્ચ બમાસું ઝોફ, તાણે સમાવાસટ્રાબાપ મંદરું ચરવીનેળ सरणं छेत्ता अट्ठचत्ताले भागसए उबाइणावेता एत्यणं से सूरे दुवालसमं अमावासं जोएइ) જે મંડળ પ્રદેશમાં રહીને સૂર્ય ત્રીજી અમાવાસ્યાને સમાપ્ત કરે છે, એ ત્રીજી અમાવાસ્યા સમાપક મંડળ પ્રદેશની પછી જે મડળ હેાય છે. તેને એકસે ચાવીસથી છેદીને અર્થાત્ એકસા ચાવી ભાગે કરીને તેમાંથી ચારણુ ભાગેને લઈને જે મંડળ આવે એજ મ’ડળ પ્રદેશમાં રહીને સૂર્ય ખારમી અમાવાસ્યાને સમાપ્ત કરે છે. હવે બાકીની અમાવાસ્યાઓના સમાપ્તિપ્રદેશના સબધમાં અતિદેશ કહે છે-(વંઘજી નોવારન ताप अमावासद्वाणार मंडलं चवीसेणं सगं छेत्ता चउणउति चउणउतिभागे उवाइणावेता
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૯૨
Go To INDEX