Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભાદરવા માસની પુનમને સમાપ્ત કરે છે. એ સમયે સૂર્ય ઉત્તરાફાલ્યુની નક્ષત્રની સાથે એગ કરે છે.
હવે આ કથનનો ગણિત પ્રક્રિયાથી સૂક્ષ્મ પ્રકાર કહે છે. (ઉત્તરHITળી) ઉત્તર ફાળુની નક્ષત્રના (૭, ૨૩, ) સાત મુહૂર્ત તથા એક મુહૂર્તના બાંસડિયા તેત્રીસ ભાગ તથા બાસાિ એક ભાગના સડસડિયા એકવીસ ભાગ તથા એટલા ચૂણિકા ભાગ શેષ રહે તે સમયે બીજી પૂર્ણિમા સમાપ્ત થાય છે. એ જ નિષ્કર્ષ થાય છે. અહીં પણ ગણિત પ્રક્રિયામાં પૂર્વ પ્રતિપાદિત એજ ધવરાશી ગ્રહણ કરવી, ૬૬ ) છાસઠ મુહૂર્ત તથા એક મુહૂના બાસઠિયા પાંચ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસડિયા એક ભાગ, આ રીતે ગણિત પ્રક્રિયા થાય છે.
હવે અહીં બીજી પૂર્ણિમ સંબંધી વિચાર કરવામાં આવે છે. તેથી અહીંયાં બે ગુણક છે. તેનાથી ધ્રુવરાશીને બેથી ગુણવી (૬૬,)+૨=૧૩૨,૨ ૨૪) આ રીતે નક્ષત્ર શોધિત રોતે હૈ (૨૨I –૭૫=(૩૭). દ પ વઘતા હૈ Hકતી
એકસ બત્રીસ મુહુર્ત તથા એક મુહૂર્તના બાસડિયા દસભાગ તથા બાસડિયા એક ભાગના સડસઠિયા બે ભાગ આ ગુણિત એકરૂપ ગુણન ફલથી પુષ્ય નક્ષત્રનું ઘનક ૧૯,રૂ આટલું પ્રમાણ પુષ્ય નક્ષત્રના શોધનકને પૂર્વગુણિત ધુવાંક જે (૧૩૨,૨૨,૨) છે તેનાથી ધિત કરવા તે શેધનક ક્રમાંકનો ન્યાસ આ પ્રમાણે થાય છે. (૩૨,
– (૧લાફા૩)=૧૧૨ ફાક અહીં પણ શોધનક ક્રમ પૂર્વ પ્રતિપાદિત નિયમાનુસાર એક બાર મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા અઠયાવીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠયા છત્રીસ ભાગ (૧૧રાફ) થાય છે, તેમાંથી પંદર મુહૂર્તથી અશ્લેષા નક્ષત્ર, ત્રીસ મુહૂર્તથી મઘા નક્ષત્ર તથા ત્રીસ મુહૂર્ત થી પૂર્વાફાગુની નક્ષત્ર આ ત્રણે નક્ષત્રના કુલ જેડ ૧૫૪૩૦+૩૦=૭૫ પંચોતેર થાય છે. આ રીતે આ પૂર્વેકા ત્રણ નક્ષત્રે શોધિત થાય છે. (૧૧રાફારૂ-કપત્ર(૩૭) રૂાદ આ રીતે સાડત્રીસ મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસડિયા અઠયાવીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા છત્રીસ ભાગ શેષ રહે છે. અહીં સૂર્યની સાથે ઉત્તરાફાલ્યુની નક્ષને વેગ આવે છે, તે સાત મુહુર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા તેત્રીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસડિયા એકવીસ ભાગ શેષ રહે ત્યારે બીજી પૂર્ણિમાને સમાપ્ત કરે છે, આ કથન સિદ્ધ થાય છે, આજ અહીં ધૂલિકર્મ થાય છે,
હવે ત્રીજી પૂર્ણિમા સંબંધી ચંદ્રના નક્ષત્ર વિષયમાં શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન पूछे छ-(ता एएसि णं पंचण्ह संवच्छराणं तच्चं पुण्णिमासिणिं चंदे केणं णक्खत्तेणं जोएड) ચંદ્રના પૂર્ણિમાના નક્ષત્ર યોગ વિચારણામાં પૂર્વ પ્રતિપાદિત ચાંદ્રાદિ પાંચ સંવત્સરમાં ત્રીજી આ માસની પૂર્ણિમાને ચંદ્ર કયા નક્ષત્રને વેગ કરીને એટલે કે કયા નક્ષત્રની સાથે રહીને
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર:
Go To INDEX