Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સિળ વંશનું મંજીરાળ પઢમં અમાવાસં અંતે નું નવતે લો) (તા) ચાંદ્રમાસના અમાવાસ્યાના નક્ષત્ર યોગ વિચારણામાં (વૃત્તિળ) આ યાગ પ્રતિપાદક પૂર્વોક્ત ચાંદ્ર ચાંદ્ર અભિવધિત ચાંદ્ર અને અભિવૃધિત આ પાંચ સોંવત્સરીમાં પહેલા માસની અમાવાસ્યાના ચંદ્રયા નક્ષત્રને યાગ કરીને સમાપ્ત કરે છે? આ રીતે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને શ્રીભગવાન્ તેના ઉત્તર આપતાં કહે છે--તા લેતૢ) અમાવાસ્યાના નક્ષત્ર યોગ વિચારણામાં અશ્લેષા નક્ષત્રની સાથે યુક્ત થયેલ ચદ્ર પહેલી અમાવાસ્યાને સમાપ્ત કરે છે. અશ્લેષા નક્ષત્ર છ તારાવાળું હોવાથી અહીં બહુવચનથી કહેલ છે. આ રીતે સામાન્ય રીતે ઉત્તર આપીને સૂક્ષ્મ રીતે એ નક્ષત્રના વિભાગ પૂર્વક કથન કરે છે(ता अस्सेसणं एक्को मुहुत्तो चत्तालीसंच बावट्टिभागा मुहुत्तस्म बावट्टिभागं च सत्तट्टहा છેત્તા વાર્તાનું ગુળિયામા ઘેલા) પહેલી અમાવાસ્યાના સમામિ કાળમાં અશ્લેષા નક્ષત્રના એક મુહૂત તથા એક સ્મુહૂતના ખાડિયા ચાલીસ ભાગ તથા બાસિયા એક ભાગના સડસિયા ખાસઠ ભાગ અર્થાત્ ખાડિયા એક ભાગના સડસઠ ભાગ કરીને તત્સ બધી માસઠ ચૂર્ણિકા ભાગ ૩ શેષ=ા આટલા શેષ સ્થાનમાં અશ્લેષા નક્ષત્રની સાથે રહેલ ચંદ્ર પહેલી અમાવાસ્યાને સમાપ્ત કરે છે. આ રીતે સમજી લેવું. તથા તે પ્રમાણે શિષ્યાને ઉપદેશ આપવા.
હવે ગણિતપ્રક્રિયાથી વિચારણા કરવામાં આવે તે એ પૂર્વક્તિ નક્ષત્રની ધ્રુવરાશી લેવી. જે કે-પહેલાં કહેલ નક્ષત્રની ધ્રુવરાશિ=૬૬। છાસઠ મુહૂર્ત તથા એક મુહૂ ના બાસિયા પાંચ ભાગ તથા માસિયા એક ભાગના સડસઠયા એક ભાગ જેટલી હાય છે, હવે અહીં પહેલી અમાવાસ્યાની વિચારણા ચાલે છે. તેથી ધ્રુવરાશીને એક ગુણકથી ગુણાકાર કરવા. એકથી ગુણેલ બધી જ સંખ્યા એજ પ્રમાણે રહે છે. તેથી એકથી ગુણેલ ધ્રુવરાશી એજ પ્રમાણે રહે છે. આનાથી પુનર્વસુ નક્ષત્ર શેાધનક અમાવાસ્યા સંબંધિ (૨૨) ખવીસ મુહૂત તથા એક મુહૂર્તીના ખાસયિા છેતાલીસ ભાગ પ્રમાણનુ થાય છે. કરણ ગાથામાં કહ્યું પણ છે,
बावीसंच मुहुत्ता, छयालीस विसट्टिभागाय । एयं पुणव्वसुस्स सोहेयव्वं हवइ पुण्णं ||
કરવું.
આ પ્રમાણથી આની બરાબર પુષ્ય નક્ષત્રનુ શેાધનક એકથી ગુણેલધ્રુવાંકથી વિશેાવિત (૬૬।૬।૧૩)-(રાě)=૪૩૨ેશ) શેાધન ક્રિયા પહેલાની જેમ જ અપૂર્ણાંક સજાતીય ગણિત નિયમાનુસાર કરી લેવી જેમ કે--અહીં. છાસઠ મુહૂર્તમાં બાવીસ શુદ્ધ થાય છે, તે પછી બાકીના ૪૪ ચુંમાલીસ મુહૂત વધે છે. તેમાંથી એક મુહૂર્તમાંથી પાંચ ભાગ કરવા. ૧+ =દર+૫+૬૭ તેને ખાસઠમી ભાગ રાશિમાં મેળવવા તે માસસિયા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૧૦૬
Go To INDEX