Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
चोदस य बावद्विभागे मुहुत्तस्स बावद्विभागं च सत्तद्विहा छेत्ता बावविचुण्णियाभागा सेसा)उत्त२॥ ભાદ્રપદાના (સત્તાવીસં મુત્તા) સત્યાવીસ મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા ચૌદ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠ ભાગ કરીને તેમાંથી બાસઠ ચૂણિકા ભાગ શેષ રહે જેમ કે ૨૭ . આ પ્રમાણે જ્યારે થાય ત્યારે એ સમયે ચંદ્ર બીજી પૂર્ણિમાને સમાપ્ત કરે છે, અહીં પણ ગણિત પ્રક્રિયા બતાવે છે જેમ કે–અહીં બધી જ પૂર્વોક્ત પ્રવરાશી હોય છે. =૬૬૪ છાસઠ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા પાંચ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠમા ભાગને લઈને બીજી પૂર્ણિમાની સમાપ્તિ જીજ્ઞાસામાં બેથી ગુણાકાર કરે. (૬૬-ફાડ)=૧૩રા ફાસ્ટ આ રીતે એક બત્રીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા દસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા બે ભાગ થાય છે. આમાંથી પહેલાં કહેલ યુક્તિથી અભિજીત નક્ષત્રનું ધનક (લા ) નવ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા જેવીસ ભાગ તથા બાસડિયા એક ભાગના સડસઠિયા છાસઠ ભાગ (લાફ ) આ પ્રમાણેને શોધનકથી શેધિત કરવા. (૧૩રાફ )- (લા ) =૧૨૨ા ૨, આ પ્રમાણે એક બાવીસ મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા સુડતા. લીસ ભાગ અને બસિડિયા એક ભાગના સડસઠિયા ત્રણ ભાગ થાય છે. આનાથી એ સિદ્ધ થાય છે કે ઉત્તરાભાદ્રપદા નક્ષત્રના સત્યાવીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ચૌદ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા ચેસઠ ભાગ જાય ત્યારે એટલે કે બાકી રહે ત્યારે ૨૭ ફેંકે આ પ્રમાણે શેષ રહે ત્યારે ચંદ્ર બીજી પૂર્ણિમાને સમાપ્ત કરે છે.
હવે બીજી પૂર્ણિમામાં સૂર્ય નક્ષત્ર યુગના વિષયમાં ગૌતમસ્વામી પ્રભુશ્રીને પૂછે છે-સમર્થ જ બે ફૂરે કે જો of sોટ્ટ) એ સમયે સૂર્ય કયા નક્ષત્રને વેગ કરે છે ? (ત જનચં) આ ઠેકાણે (જાઢા વ્યાતા) આ સૂત્રથી અધિકરણમાં દ્વિતીયા વિભક્તિ થઈ છે, તેથી આ પ્રમાણે અર્થ થાય છે. (તં સાચં) એ સમયે એટલે કે જે સમયે ચંદ્ર ઉત્તરાભાદ્રપદા નક્ષત્રની સાથે યંગ કરીને બીજી પૂર્ણિમાને સમાપ્ત કરે છે તે સમયે સૂર્ય કયા નક્ષત્રની સાથે યુદ્ધ થઈને પૂર્ણિમાને સમાપ્ત કરે છે? આ રીતે શ્રીતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેને ઉતર આપતાં શ્રીભગવાન કહે છે-(ા વત્તા फराणीहि उत्तराफग्गुणीण सत मुहुत्ता तेत्तीसं च बावद्विभागा मुहुत्तस्स बावद्विभागं च સત્તાિ છેત્તા ઘાવીએ પુછવામાં તેના) ઉત્તરાફશુની સાથે, ઉત્તરાફશુની નક્ષત્રના સાત મુહર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા તેત્રીસ ભાગ તથા બાસઠના ભાગને સડસઠથી વિભક્ત કરીને એકવીસ ચૂર્ણિકા ભાગ શેષ રહે ત્યારે ઉત્તરાફાલગુની નક્ષત્રનો ગ કરીને (અહીં ઉત્તરાફાલ્વની નક્ષત્ર ચાર તારાવાળું હોવાથી બહુવચન કહ્યું છે,) ચંદ્ર બીજી
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
Go To INDEX