Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નક્ષત્રની સાથે રહેલ ચંદ્ર યુગની પહેલી પૂર્ણિમાને સમાપ્ત કરે છે. હવે આ વિષયમાં સૂક્ષ્મ દૃષ્ટિથી કહે છે--(ધનિટ્રાળું તિળિ મુત્યુત્તા શૂળવીસ ત્ર વાતૃમાના મુદુત્તલ વા માર્ગ ૨ સર્પાટ્ટા છેત્તા ટ્રિળિયા માળા સેસ) ધનિષ્ઠા નક્ષત્રના ત્રણ મુહૂત પુરા તથા એક મુહૂર્તના બાસિયા એગણીસ ભાગ આટલું પ્રમાણ તથા ખાસિયા એક ભાગને સડસઠથી વિભક્ત કરીને જે ફળ આવે તેના પાંડિયા ચૂર્ણિકા ભાગ શેષ રહે છે. કહેવાના ભાવ એ છે કે પહેલાં ચંદ્રના પૂર્ણિમાના યોગની વિચારણામાં ધ્રુવ નક્ષત્રોનુ પ્રતિપાદન કરેલ છે. તે આ પ્રમાણે છે. ૯૬ છાસઠ મુહૂર્ત પુરા તથા એક મુહૂત ના માસિયા પાંચ ભાગ તથા આસિયા એક ભાગના સડઠિયા એક ભાગ આ પ્રકારથી ધ્રુવરાશિ સ્થાપિત કરીને અહીં પહેલી પૂર્ણિમાના નક્ષત્રગ જાણવા માટે એકથી ગુણાકાર કરવા તે એકથી ગુણિત બધાજ અંક એજ પ્રમાણે રહે છે. તેથી તે એજ પ્રમાણે ૬૬ ¥{s,+૧=૬૬,૪૨,} થાય છે તેથી અભિજીત નક્ષત્રના નવમુહૂર્ત તથા એક મુહૂતના ખાસઢિયા ચાવીસ ભાગ તથા ખાસક્રિયા એક ભાગના સડસડિયા છાસઠ ભાગ ૨ આટલા પ્રમાણને અહીં શેષિત કરવા (૬૬પુર) ૯૨,૬૬=૫૬૪૨,૨૭ અહીં સદ ગણિત પદ્ધતિથી ક્રિયા કરવામાં આવેલ છે. જેમ અહીં છાસઠ પૂર્ણાંકથી નવ મુહૂર્ત શુદ્ધ થાય છે. તે પછી રહેલા સતાવન મુહૂત તેની આગળના અંકોને શૅધિત કરવા માટે તેમાંથી એક મુહૂર્તી ગ્રહણ કરીને તેના બાસઠ ભાગ કરવા એ બાસને બાસિયા ભાગ રાશિમાં પાંચ રૂપે પ્રક્ષિપ્ત કરવા તે ખાસક્રિયા સડસઠ ૢ ભાગા થાય છે. તેમાંથી ચાવીસ શુદ્ધ હૈાય છે અને તેતાલીસ વધે છે. ૬-૨-? અહી પણ પહેલાની જેમ પ્રક્રિયા કરવા માટે આમાંથી એક સખ્યાને લઈ ને તેના સડસડ ભાગ કરવા એ સડસઠ ભાગે પણ સડસઠિયા ભાગની સાથે મેળવે તેા સડસઠયા અડસઠ ભાગ થાય છે. તેમાં છાસઠ શુદ્ધ હેાય છે તેથી સસયા બે ભાગ થાય છે. ૬૬-૬ર્જી આ બધાનેા ક્રમથી ન્યાસ આ રીતે થાય છે. પ૬૪, આમાંથી તીસ મુહૂર્તથી શ્રવણ નક્ષત્ર શુદ્ધ થાય છે. ૫૬-૩૦=૨૬ તે પછી છવ્વીસ મુહૂત મચે છે. તેથી એ સિદ્ધ થાય છે કે--ધનિષ્ઠા નક્ષત્રના ત્રણ મુહૂર્ત ગયા પછી તથા ખાડિયા એક ભાગના સડસઠયા પાંચ ભાગ શેષ ખચે ત્યારે યુગની પહેલી પૂર્ણિમા સમાપ્ત થાય છે. આ રીતે અહીં ધૂલિ ક્રમથી ગણિત પ્રક્રિયા બતાવવામાં આવી છે.
હવે શ્રીગૌતમસ્વામી સૂર્ય નક્ષત્રના યોગના વિષયમાં પક્ષ કરતાં કહે છે (તં સમય ન મૂર્ત્તિ નવલત્તળ ગોY) (તં સર્ચ) અહીં (કાજ ધ્વનો વ્તિા) આનાથી અધિકરણમાં દ્વિતીયા થાય છે તેથી આ રીતે અર્થ થાય છે. (તું સાય) એ સમયમાં અર્થાત્ જે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૯૪
Go To INDEX