Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सत्तट्टिभागतीसहभागाणं सीमाविक्खंभो तं णं बारस તો ઉત્તરાભાદા) તેમાં જે નક્ષત્રાના સીમાવિષ્ટ ભ્ર ભાગના થાય છે, એવા નક્ષત્રા ખાર છે, તેના નામે
થાવત્
तं जहा- दो उत्तरापोट्ठवया, जाव ત્રણ હજાર પંદર તથા સડસડયા ત્રીસ આ પ્રમાણે છે-એ ઉત્તરાૌષ્ઠપદા બે ઉત્તરાષાઢા અહીં પણ્ યાવત્ શબ્દ કહેવાથી મધ્યના નક્ષત્રા ગ્રહણ કરાય છે, તેના પાક્રમ આ પ્રમાણે થાય છે; (લો રોીિ તો પુનસૂતો ઉત્તરા મુળી લે નિષાહા, રો સત્તામાઢા) અર્થાત્ એ ઉત્તરાપ્રૌણ્ડપદા, એ શહિણી, એ પુનવર્સ એ ઉત્તરા ફાલ્ગુની એ વિશાખા અને એ ઉત્તરાષાઢા. આ રીતે આ બાર નક્ષેત્રા એવા છે, કે આ દરેકનું સીમાવિષ્ટ ભમાન ત્રણ હવ્વર ૫દર તથા સડસઢિયા ત્રીસ ભાગ ૩૦૧૫૦ જેટલું પરિમાણુ સ્વભાગ્ય ક્ષેત્રનુ વ્યાસમાન થાય છે, અહીંયાં ધૂલિકથી ગણિત પ્રક્રિયાના અકોત્પાદન પ્રકાર આ પ્રમાણે થાય છે, આ ખારે નક્ષત્રા ય ક્ષેત્રવ્યાપી અર્થાત્ દોઢ અહોરાત્ર ક્ષેત્ર વ્યાપી પ્રતિપાદિત કર્યા છે, તેથી સડસઠ ભાગવાળા અહેારાત્ર ગમ્ય ક્ષેત્રના ચંદ્રના યાગ યાગ્ય ભાગ એકસો અને અર્ધો દરેકના થાય છે, ૧૦૦ એક એક વિભાગમાં ત્રીસ ભાગની ક્લ્પનાથી ગુણક ત્રીસ ભાગ થાય છે. તેથી એકસા અર્ધા ભાગને ત્રીસથી ગુણવામાં આવે ૧૦૦+૩૦=૩૦૧૫ અહીંસાને ત્રીસથી ગુણવાથી ત્રણ હજાર થાય છે. તથા અર્ધાને ત્રીસથી ગુણીને બેથી ભાગ કરવાથી પંદર લબ્ધ થાય છે. આ બન્નેને મેળવવાથી ત્રણ હજાર પંદર થઈ જાય છે. ૩૦૧૫ આ રીતે પૂર્વાંક્ત બાર નક્ષત્રનું સીમાવિષ્ટભમાન પ્રતિપાદિત કરેલ છે. ।। સૂ. ૬૧૫
સીમા વિષ્ણુંભના માનનું વિવેચન કરીને હવે કાળવિભાગથી નક્ષત્રાના યાગનું કથન કરવામાં આવે છે.
ટીકા”–એકસઠમા સૂત્રમાં સૂર્યચંદ્રના ક્ષેત્રને અધિકૃત કરીને તેના સીમાવિષ્ટ બના સબધમાં વિવેચન કરવામાં આવેલ છે. હવે આ ખાસઠમા સૂત્રમાં આ અર્થાધિકાર સૂત્રથી કાળ વિભાગ પૂર્વક નક્ષત્રાના ઉદયકાળની વિચારણા કરવા માટે તે સંબધી પ્રશ્ન સૂત્ર કહે છે.-(તા ણમ ળ) ઇત્યાદિ શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે (તા સિ ન છપ્પનાર ળવવતાળ વિ સયા પારો ચહેળ હૂં ગોયનો૪) આ નક્ષત્રાના યાગની વિચારણામાં પૂ પ્રતિપાદિત છપ્પન નક્ષત્રામાં કાયા નામવાળા નક્ષત્રો એવા છે કે જે નક્ષત્રા સદા પાતાના
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૭૪
Go To INDEX