Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દ્વારવાળા કહ્યા છે તેના નામ આ પ્રમાણે છે. અનુરાધા જ્યેષ્ઠા મૂલ પૂર્વાષાઢા ઉત્તરાષાઢા અભિજીતા અને શ્રવણુ અર્થાત્ અનુધાદિ શ્રવણુ પન્તના સાત નક્ષત્રો દક્ષિણ દ્વારવાળા એટલે કે દક્ષિણ દિશામાં કાર્યસાધક હોય છે. (નિટ્ટારીયા પત્ત નવલત્તા વધ્ધિમયાયિા पण्णत्ता तं जहा धणिट्ठा सयभिसया पुव्वामद्दवया उत्तरामध्वया रेवई अस्सिणी भरणी) ધણિષ્ઠાદિ સાત પશ્ચિમ દ્વારવાળા કહ્યા છે. જે આ પ્રમાણે છે—ધનિષ્ઠા શતભિષા પૂર્વાભાદ્ર પદા ઉત્તરાભાદ્રપદા રેવતી અશ્વિની અને ભરણી અર્થાત્ નિષ્ઠાદિ ભરણી પન્તના સાત નક્ષત્રો પશ્ચિમ દ્વારવાળા અર્થાત્ પશ્ચિમ દિશામાં કાર્યસાધક હોય છે. (ત્તિયાા સત્ત णक्खत्ता उत्तरदारिया पण्णत्ता तं जहा - कत्तिया रोहिणी संठाणा अदा पुणव्वस् पुस्सो અચ્છેત્તા) કૃત્તિકાદિ સાત નક્ષત્રો ઉત્તર દ્વારવાળા કહ્યા છે. જે પ્રમાણે છે-કૃત્તિકા રોહિણી મૃગશિરા આર્દ્ર પુનČસૂ પુષ્પ અને અશ્લેષા અર્થાત કૃત્તિકાદિ અશ્લેષા પન્તના સાત નક્ષત્રો ઉત્તર દ્વારવાળા એટલે કે ઉત્તર દિશાના કાર્ય સાધક હાય છે. રા
ઉપરાક્ત પ્રકારથી ખીજા મતાવલમ્બીના મતવાદીનું કથન કરીને હવે ત્રીજા મતાલક્ષ્મીના અભિપ્રાય બતાવે છેઃ
( तत्थ जे ते एवमाहंसु ता घणिद्वादीया सत्त णक्खत्ता पुव्वदारिया पण्णता ते एवमाहंसु નિદા સતમિયા પુવામચા ઉત્તરામા દેવ અક્ષિની મળી) તેમાં જે એમ કહે છે કે-નિષ્ઠાદિ સાત નક્ષત્રો પૂ દ્વારવાળા કહ્યા છે. જે આ પ્રમાણે છે. ધનિષ્ઠા શતભિષા પૂર્વાભાદ્રપદ્મા, ઉત્તરાભાદ્રપદા, રેવતી અશ્વિની અને ભરણી અર્થાત્ નિષ્ઠાદિ ભરણી સુધીના સાત નક્ષત્રો પૂર્વ દ્વારવાળા એટલે કે પૂર્વ દિશામાં કાર્ય સાધક હાય છે. (ત્તિયાચા सत्त णक्खत्ता दाहिणदारिया पण्णत्ता तं जहा कत्तिया रोहिणी संठाणा अद्दा पुणव्वसू પુસ્સો અસ્તેલા) કૃત્તિકા વિગેરે સાત નક્ષત્રો દક્ષિણુ દ્વારવાળા કહ્યા છે. જે આ પ્રમાણે છે—કૃતિકા, રાહિણી મૃગશિરા આદ્રાઁ પુનસુ પુષ્પ અને અશ્લેષા અર્થાત્ કૃત્તિકાદિધિ લઈને અશ્લેષા સુધીના સાત નક્ષત્રાને દક્ષિણ દ્વારવાળા હૈાવાનુ પ્રતિપાદન કરેલ છે. તથા (મહાટીયા પત્તળલત્તા પશ્ચિમારિયા જળત્તા, તું જ્ઞા-પુનાળુળી ઉત્તરામુળી છ્યો વિશ્વા સાદું ત્રિસદ્દા) માદિ સાત નક્ષત્રોને પશ્ચિમ દ્વારવાળા કહ્યા છે, તેના નામે આ પ્રમાણે છે-મઘા પૂર્વાફાલ્ગુની ઉત્તરાફાલ્ગુની હસ્ત, ચિત્રા સ્વાતિ અને વિશાખા અર્થાત્ મઘા નક્ષત્રથી લઇને વિશાખા સુધીના સાત નક્ષત્ર પશ્ચિમ દ્વારવાળા એટલે કે પશ્ચિમ વિભાગના કાર્ય સાધક છે તેમ પ્રતિપાદિત કરેલ છે, તથા (અનુવાહાટીયા સત્ત खत्ता उत्तरदारिया पण्णत्ता, तं जहा अणुराहा जेट्ठा मूलो पुव्वासाठा उत्तरासाठा अभीई સગળો) અનુરાધા વિગેરે સાત નક્ષત્રા ઉત્તરદ્વાર વાળા કહ્યા છે, તેના નામ આ પ્રમાણે છે,-અનુરાધા, જ્યેષ્ઠા મૂલ પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા અભિજીત અને શ્રવણુ અર્થાત્ અનુરાધાથી
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૫૯
Go To INDEX