Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વિચાર કરીને આગળ જે પ્રતિપાદન કરવામાં આવશે તે સમજવું. (છgooi mત્તા નીચે વોડુ વા વયે ગોતિ વા નાં જોવંતિ વા) અહીં ચંદ્ર સૂર્યના નક્ષત્રના ભેગકાળનું કથન કરવામાં આવે છે. પ૬ છપ્પન નક્ષત્રો એ ચંદ્રાદિ ગ્રહની સાથે ચાર વશાત્ યેગ કરેલ હતે વર્તમાનમાં પણ કરે છે. અને ભવિષ્યમાં પણ વેગ કરશે શકા–પહેલાં અઠયાવીસ નક્ષત્ર હોવાનું પ્રતિપાદન કર્યું છે તે અહીંયાં છપ્પન નક્ષત્ર હોવાનું કેવી રીતે કહ્યું છે ? આ શંકાને સમાધાન માટે એ છપ્પન નક્ષત્રેના નામના ઉચ્ચારણ પૂર્વક પ્રતિપાદન કરે છે. (સં ના ? તો ગમી ૨ તો માળા છે તો પnિg ? दो सयभिसया ५ दो पुन्वापोदुवया ६ दो उत्तरापोटुवया ७ दो रेवई ८ दो अस्विणी ९ दो भरणी १० दो कत्तिया ११ दो रोहिणी १२ दो संठाणा १३ दो अदा १४ दो पुणव्वसू १५ दो पुस्सा १६ दो अस्सेसा १७ दो महा १८ दो पुधाफरगुणी १९ दो उत्तराफग्गुणी २० दो हत्था २१ दो चित्ता २२ दो साई २३ दो विसाहा २3 दो अणुराहा २५ दो जेद्रा ૨૬ તો મૂઢા ૨૭ લે પુરવાdiઢ ૨૮ તો ઉત્તરાષાઢા) બે અભિજીતુ બે શ્રવણ બે ધનિષ્ઠા બેશતભિષા બે પૂર્વાષ્ઠપદા બે ઉત્તરપ્રૌષ્ઠપદા બે રેવતી બે અશ્વિની બે ભરણી બે કૃત્તિકા બે મૃગશિરા બે આદ્ર બે પુનર્વસુ બે પુષ્ય બે અશ્લેષા બે મઘા બે પૂર્વાફાલ્ગુની બે ઉત્તરાફાલ્ગની બે હસ્ત બે ચિત્રા બે સ્વાતી બે વિશાખા બે અનુરાધા બે ચેષ્ઠા બે મૂલ બે પૂર્વાષાઢા અને બે ઉત્તરાષાઢા પૂર્વ પ્રતિપાદિત અઠયાવીસ નક્ષત્રોને બમણા કરીને અઠયાવીસ સંખ્યાથી પ્રતિપાદિત કર્યા છે, એટલે એનાથી કંઈ જુદા નથી. (તા હgavi quoળા ળવત્તાળ ગથિ પક્રવત્તા ને બવ મુદુ વંશ નદ્ધિ વોચ ગોતિ) પૂર્વ પ્રતિપાદિત અઠયાવીસ નક્ષત્રોને બમણું કરીને કહેલા છપ્પન નક્ષત્રોમાં એવા નક્ષત્રો ( સ્થિ) હોય છે કે જે ચંદ્રની સાથે નવ મુહૂર્ત તથા એક મુહૂર્વને સડસઠિયા સત્યાવીસ ભાગ ૨ જેટલા કાળ પર્યત ચંદ્રની સાથે એગ કરે છે. અર્થાત્ ચંદ્રની સાથે નિવાસ કરે છે. તથા (નિય ગરવત્તા નેf gorg મુત્તે વળ સદ્ધિ જોઈતિ) એવા પણ નક્ષત્રો હોય છે કે જેઓ પંદર મુહૂર્ત પર્યન્ત ચંદ્રની સાથે યોગ કરે છે. અર્થાત્ પંદર મુહૂર્ત પર્યત ચંદ્રની સાથે નિવાસ કરે છે. તથા (અસ્થિ બવત્તા ને તીતિ મુદતે ચંન સર્દૂિ ગોવં નોર્વતિ) એવા પણ નક્ષત્રો હોય છે કે જેઓ ત્રીસ મુહૂર્ત પર્યન્ત અર્થાત્ સંપૂર્ણ અહેરાત્રિ પર્યન્ત ચંદ્રની સાથે યોગ પ્રાપ્ત કરે છે. તથા (ગથિ વત્તા ને પચાસ્ત્રીરં મુદુને વન દ્ધિ કોરું શોતિ) એવા પણ નક્ષત્રો હોય છે કે જે પિસ્તાલીસ મુહૂર્ત પર્યત અર્થાત્ દોઢ અહોરાત્ર પર્યત ચંદ્રની સાથે નિવાસ કરે છે. આ પ્રમાણે શ્રીભગ વાનના કથનને સાંભળીને શ્રીગૌતમસ્વામી પ્રશ્ન કરે છે.-(વા પuસળે છrgoviા વત્તા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૬૪
Go To INDEX