Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નક્ષત્રો ત્રીસ મૂહુર્ત અર્થાત્ એક સંપૂર્ણ અહેરાવ વ્યાપ્ત કાળ પર્યન્ત ચંદ્રની સાથે યોગ કરે છે. એટલે કે નિવાસ કરે છે. તથા (તળ તે ઘવત્તા જેમાં પાટીયું રે चंदेण सद्धिं जोयं जोएंति तेणं बारस तं जहा-दो उत्तरापोवया दो रोहिणी, दो पुणદવકુ તો પુત્તરાળી તો વિસાદા હો ઉત્તરાયa) અહીંયાં જે નક્ષત્રો પિસ્તાલીસ મુહર્ત પર્યન્ત ચંદ્રની સાથે યોગ કરે છે. એવા નક્ષત્રો બાર છે તેના નામે આ પ્રમાણે છે. બે ઉત્તરાષ્ઠપદા, બે રોહિણી, બે પુનર્વસૂ બે ઉત્તરાફાલ્ગની બે વિશાખા બે ઉત્તરાષાઢા નક્ષત્રોના ચંદ્રગ કાળની વિચારણામાં આ પૂર્વોક્ત બાર નક્ષત્રો પિસ્તાલીસ મુહર્ત પર્યન્ત અર્થાત છે દેઢ અહોરાત્ર પર્યન્ત યાવત ચંદ્રની સાથે નિવાસ કરે છે.
શંકા=પહેલા બધે અઠયાવીસ નક્ષત્રો હોવાનું પ્રતિપાદન કરેલ છે. તે હવે અહીં છપ્પન નક્ષત્રો શી રીતે કહ્યા છે? સમાધાન આ ભરત ક્ષેત્રમાં પ્રત્યેક દિવસે અઠયાવીસ નક્ષત્રોજ ગતિ કરે છે, આજ ગ્રન્થમાં દસમા પ્રાભૃતના બીજા પ્રાભૃતપ્રાભૃતમાં અઠયાવીસ નક્ષત્રોની સૂર્ય ચંદ્રની સાથેના યુગની વિચારણા વિસ્તાર પૂર્વક કરવામાં આવેલ છે. આ કથનમાં સંપૂર્ણ જમ્બુદ્વીપને અધિકૃત કરીને નક્ષત્રોનું કથન કરવામાં આવે છે. એટલા માટેજ એ બધાને સર્વ સંખ્યાથી નક્ષત્ર કાળ પરિમાણને કહીને હવે અહોરાત્ર મુહુર્તના કાળ પરિણાણનું કથન કરે છે. તે સિળે છvor૬ ઘરવાળે અસ્થિ ળ ળ વત્તા કોને છેવ મુહુરે પૂરિજી દ્ધિ નોયે નોતિ) આ પહેલા પ્રતિપાદન કરેલ ૫૬ છપ્પન નક્ષત્રમાં એવા પણ કેટલાક નક્ષેત્રે હોય છે, કે જેઓ સ્વસંચાર ભેગ કમમાં ચાર અહોરાત્ર અને છ મુહૂર્ત પર્યન્ત સૂર્યની સાથે યોગ કરે છે. અર્થાત આટલા કાળ પર્યત સૂર્યની સાથે યોગ કરે છે, એટલે કે સૂર્યની સાથે નિવાસ કરે છે. આટલો ભાગકાળ કેવી રીતે થાય છે. તે જાણવા માટે આ દસમાં પ્રાભૃતના બીજા પ્રાભૂત પ્રાકૃતમાં ગણિત પ્રક્રિયાથી તે વિષય સ્પષ્ટ રીતે પ્રતિપાદન કરેલ છે. એ જ પ્રમાણે અહીં પણ ભાવિત કરી લેવું. ગ્રન્થગૌરવ ભયથી અને પિષ્ટપેષણ થવાની સંભાવનાથી તેને અહીં ફરી કહેતા નથી. આજ પ્રમાણે આગળ પણ સમજી લેવું. (ગથિ શ્વત્તા મે છે अहोरत्ते एकवीसच मुहुत्त सूरेण सद्धिं जोय जोएंति, अस्थि खत्ता जे गं वीस अहोरत्ते તિfoળ ચ મુદ્દત્તે મૂળ દ્ધિ વોચું જ્ઞોપત્તિ) કેટલાક એવા પણ નક્ષત્રો હોય છે, કે જેઓ છ અહેવાત્ર અને એકવીસ મુહૂર્ત પર્યન્ત સૂર્યની સાથે યોગ કરે છે. તથા કેટલાક નક્ષત્ર એવા પણ હોય છે. કે જેઓ વિસ અહોરાત્ર અને ત્રણ મુહૂર્ત પર્યન્ત સૂર્યની સાથે યંગ કરે છે. અહીં પણ પહેલાંની જેમ ગણિત પ્રક્રિયાની ભાવના સમજી લેવી. શ્રીગૌતમસ્વામી ફરીથી પૂછે છે કે–(guruળે છqળા વાળ વાયરે વત્તા સેળ તે જે વાચળં) આ છપ્પન નક્ષત્રમાં કેટલા નક્ષત્રો તથા ક્યા નામવાળા
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્ર : ૨
૬૬
Go To INDEX