Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે. કારણ
હવે યુગ સ ંવત્સરનું કથન કરવામાં આવે છે. હવે આ પૂર્વોક્ત પાંચ સવત્સ રોથી પૂર્વ કથિત સ્વરૂપનુ એટલે કે પૂર્વપ્રતિપાદિત પાંચ સંવત્સરવાળા યુગને પ્રમાણ કહે છે. ઉક્ત મહીનાઓને અધિકૃત કરીને વિચારણા કરવાનાં આવે છે. પહેલાં પૂર્વોક્ત સ્વરૂપના પાંચ વર્ષવાળા યુગને જો સૂ માસથી વિભક્ત કરે તે એક યુગમાં સાઈઠ સૂ માસ હોય કે બાર માસનુ સૂસવત્સર હોય છે. તથા એક સૂર્ય માસમાં સાડાત્રીસ અહેારાત્ર થાય છે. આ રીતે પાંચ સંવત્સરવાળા યુગમાં સૌર સંવત્સરના દિવસ અઢારસો ત્રીસ થાય છે. તથા એક માસમાં સાડાત્રીસ અહેારાત્ર હોય તેા કેટલા અહેરાત્ર એક સંવત્સરમાં થાય ૬૦૩૦!=૧૮૦૦૪=૧૮૩૦ આ રીતે એક યુગના સૌર દિવસ ૧૮૩૦ અઢારસે ત્રીસ થાય છે. આ કેવી રીતે થાય છે ? તે માટે કહે છે. પાંચ સવત્સરવાળા યુગમાં ત્રણ ચદ્રસ'વત્સ થાય છે. અને બે અભિધિત સવત્સર હોય છે. પૂર્વપ્રતિપાદિત પદ્ધતિથી એક એક ચંદ્રસંવત્સરમાં ત્રણસે ચેપન અહેશત્ર તથા એક અહેારાત્રના ખાસિયા માર ભાગ ૩૫૪ થાય છે, આને અનુપાત કરવા કે- એક ચાંદ્ર સંવત્સરમાં આટલા અહેારાત્ર હોય તે ત્રણ સંવત્સરમાં કેટલા અહાશત્ર હોય છે ? તા આ જાણવા માટે આ સંખ્યાના ત્રણથી ગુણાકાર કરવા ત્રણથી ગુણાકાર કરવાથી (૩૫૪૬)+૩=૧૦૬૨ ‡ આ રીતે એક હજારને ખાસ તથા એક અહેારાત્રના ખાડિયા છત્રીસ ભાગ ૧૦૬૨ ફ્ફ્ ચદ્ર સંવત્સરના દિવસ હાય છે. હવે એ અભિવધિત સંવત્સરના દિવસ કરવા માટે કહે છે. પૂર્વ પ્રતિપાદ્વૈિત ક્રમથીજ એક એક અભિવૃધિત સ ંવત્સરમાં ત્રણસે ત્યાથી અહેાાત્ર તથા એક અહેારાત્રના ખાસયિા ચુમાલીસ ભાગ ૩૮૩ આટલા અહેારાત્રે થાય છે. અહીંયાં પણ અનુપાત કરવામાં આવે છે જેમકે જો એક અભિધિત સાંવત્સરમાં આટલા અહેારાત્ર હાય ! એ સવત્તામાં કેટલા થાય ? તા આ જાણવા માટે તેને બેથી ગુણાકાર કરવા (૩૮૩)+૨=૭૬૬૬૬ આ રીતે સાતસો છાસઢ અહેાાત્ર તથા એક મહારાત્રના
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૪૬
Go To INDEX