Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
યાવત’ શબ્દથી ઉક્ત અર્થ ને સંગ્રહ થયે છે. (તgi re aff थावच्चापुत्तरस अणगारस्स त इन्भाइय अणगारसहस्स सीसत्ताए दलयड ) ત્યાર પછી અહંત અરિષ્ટનેમિ પ્રભુએ અનગાર રથાપત્યા પુત્રને તેમની સાથે આવેલા અને પ્રત્રજ્યા ગ્રહણ કરેલા ઈભ્ય, શ્રેષ્ઠી સેનાપતિ વગેરે અનગાર સહસ્ત્ર ને શિષ્ય રૂપે આપ્યા (ત રે વાવવાઅજય ચારૂં
નિ: વં કંસ) ત્યાર બાદ સ્થાપત્યા પુત્રે કઈ વખત અહંત અરિષ્ટનેમિ પ્રભુને વંદન તેમજ નમસ્કાર કર્યા (વંહિ નમંપિત્તાં gવં રચાતી) વદન અને નમસ્કાર કરીને તેમણે તેમને વિનતી કરી–(ફરછાનિ નં મરે. ભેદિ अब्भणनाये समाणे सहस्सेण अणगारेण सद्धि बहिया जणवयविहार विहरितए) હે ભદંત ! તમારી આજ્ઞા થાય તે હું એક હજાર અનગારી ની સાથે કરાવતી નગરીની બહાર જનપદ વિહાર કરવા ચાહું છું. (સાસુ દેવાgિયા ! તા से थावच्च अणगारसंहस्सेण सद्धिं तेण उराले ण उग्गेण पयत्तण पग्गहिएण
ચિા નાવવિER વિદા) પ્રભુએ તેને કહ્યું- હેદેવાનુપ્રિય સુખેથી વિહાર કરે. આ રીતે સ્થાપત્યા પુત્રે આજ્ઞા મેળવીને ષજીવનિકાયના રક્ષણમાં સદા તૈયાર હોવાથી ઉદાર, પરીષહ અને ઉપસર્ગોને સહન કરવાથી ઉગ્ર, યતના પ્રધાન હોવાથી, પ્રયત્ન અને ભગવાનની આજ્ઞા પ્રધાન રૂપથી સ્વીકારવાથી પ્રગૃહીત એવા એક હજાર શિની સાથે ત્યાં થી બહારના દેશમાં વિહાર કર્યો. સૂ-૧૭
શૈલકરાજકા વર્ણન
तेण कालेणं तेणं समएणं इत्यादि ।
ટીકાઈ–વેન ફ્રાફ્રેન સેન સમr) તે કાળે અને તે સમયે (૪ry ના ના સ્થા) શૈલક પુર નામે નગર હતું. (કુમુનિમાને વાગે રે
ચા પરાવરૂ જેવી કુંવર કુમારે ગુજરાયા) ત્યાં સુભૂમિ ભાગ નામે ઉદ્યાન હતું શિલક પુરના રાજાનું નામ શૈલક હતું. પદ્માવતી તેની પટરાણ હતી. મંડૂક નામે તે રાજાને યુવરાજ હતે. (તરત કારણ જંથr Sામોવાણા રંપત્તિના હત્યા) આ શૈલક રાજાને પાંથક પ્રમુખ પાંચસે મંત્રીઓ હતા. (उत्पत्तियाए वेणइयाए कम्मियाए परिणामियाए उबवेया रज्जर वितयंति) मा
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૨૮