Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રાજાએથી આક્રાંત થયેલી તેમજ ભયત્રસ્ત થયેલી મહાનગરીની સરખામણી એટલા માટે જ કરી છે.
( झायमाणी विव कवडच्छोभप्पओगजुत्ता जोग परिव्वाइया )
આ નાવ મગલાની જેમ કપટ ધ્યાન કરનારી ચૈાગ પરિત્રાછકાની જેમ લાગતી હતી એટલે કે જેમ કપટ ધ્યાન કરનારી પરિવ્રાજીકા સ્થેાડી ક્ષણા માટે સ્થિર થઈ જાય છે અને પછી તરત જ અસ્થિર મનવાળી થઇ જાય છે. તે સ્થિરતાપૂર્વક મનને સ્થિર રાખી શકતી નથી તેમ આ નાવ પણુ મેાાંએથી ચચળ થઇને થાડી ક્ષણેા સ્થિર બની જતી અને પાછી તરત જ અસ્થિર થઈ જતી હતી, એક સરખી સ્થિતિમાં રહી શકતી જ નહોતી.
(णीसासमाणी विव महाकंतारविणिग्गयपरिस्संता परिणयवया अम्मया)
મહા લય'કર વનવગડામાં ઉંચી નીચી ધરતી પર ચાલનારી પરિશાન્ત થયેલી, ઘરડી થયેલી પુત્રવતી માતા જેમ દીર્ઘ નિશ્વાસે બહાર કાઢતી લથડીયાં ખાવા માંડે છે તેમજ તે ના પણુ મેાાએથી અથડાઇને જાણે કે થાકીને લથડીયાં ખાવા ન માંડી હાય !
(सोयमाणी विव तवचरणखीणपरिभोगा चयणकाले देववर बहू )
તપનુ ફળ જેણે ભાગવી લીધુ છે અને હવે પતન થવાના સમય આવવાથી દેવાંગના જેમ શેક વ્યાકુળ ચંચળ થઈ જાય છે, તે પ્રમાણે જ આ નાવ પણ ચ'ચળ બની ગઇ હતી. ( સ યુળિય દવા ) મેાાંએથી અથડાતાં અથડાતાં ત્યાં સુધી નાવના કાષ્ટ અને કૂખર–મુખ નાશ પામ્યાં હતાં. ( મમ્મેઢી) નાવનેા આધાર ભૂત સ્તંભ ( થાંભલેા ) તૂટી પડયા હતા. ( માઉિચત્તર(માહા ) હજારા માણસે જ્યાં આશ્રય મેળવી શકે તેવેા નાવને ઉપરના ભાગ તૂટી ગયા હતા. ( સૂઢાચવ મિાસા ) ફૂલ ઉપર મૂકવામાં
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૨૩૮