Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 293
________________ જાય છે આ પ્રમાણે (સુવા વિ ઉપાસ્ટા તુરંવત્તા વાળમંતિ...... if yયંતિ ) જે અશુભ રૂપ વાળા પુદ્ગલ હોય છે તેઓ શુભ રૂપમાં પરિણમિત થઈ જાય છે અને જે શુભ રૂપમાં પરિણત થયેલા પુદ્ગલે હોય છે તેઓ અશુભ રૂપમાં પરિણત થઈ જાય છે. __(मुब्मिगंधा वि पोग्गला दुब्भिगंधत्ताए परिणमंति, सुरसावि पोग्गला दुरसत्ताए परिणमंति, दुरसावि पोगला सुरसत्ताए परिणमति दुहफासा वि पोग्गला मुहफासत्ताए परिणमंति, पभोगवीससा परिणया वि य णं सामी पोग्गला पण्णता) જે પુદ્ગલે સુરભિગંધ રૂપમાં પરિણત થયેલા હોય છે તે પુદ્ગલે જ દરભિગંધ રૂપમાં પરિણત થઈ જાય છે. આ રીતે જે પગલે સરસ રૂપમાં પરિણત થયેલા છે તે પુદ્ગલે જ કુત્સિત (ખરાબ) રૂપમાં પરિણત થઈ જાય છે. અને જે કુત્સિત રૂપ વાળા પુદ્ગલે હોય છે તે પુદ્ગલો જ સરસ રૂપ વાળા પુદ્ગલ થઈ જાય છે. જે પુલો શુભ સ્પર્શરૂપમાં પરિણત થયેલા હોય છે તે પુદ્ગલે જ અશુભ સ્પર્શ રૂપમાં પરિણુત થઈ જાય છે. અને જે પગલે અશુભ સ્પર્શ રૂપમાં પરિણત થયેલા હોય છે તે પુદ્ગલે જ શુભ સ્પર્શ રૂપમાં પરિણત કંઈ જાય છે. આ જાતનું પુગમાં પરિણમન જીવકૃત વ્યાપાર રૂપ પરિણામથી અને સ્વાભાવિક રૂપમાં થતું રહે છે એક અવસ્થામાંથી અવસ્થાન્તરની પ્રાપ્તિ દરેક સમયે દરેક દ્રવ્યમાં થતી રહે છે. આ પરિણમન એકે એક દ્રવ્ય માટે કર્કસ પણે સમજવું જોઈએ દરેકે દરેક દ્રવ્યમાં આ જાતનું પરિણમન થતું જ રહે છે. પ્રભુએ સ્વયં આ વાત સ્પષ્ટ કરી છે. (तएणं से जितसत्तू सुबुद्धिस्स अमच्चस्स एवमाइक्खमाणस्स ४ एयमहें नो आढाइ नो परियाणई, तुसिणीए संचिट्टइ, तएण से जियसत्त अण्णया कयाई बहाए आसखंधवरगए महया भडचडगरआसवाहिणीयाए निज्जोयमाणे तस्स फरिहोदगस्स अदरसामंतेणं वीइवयइ ) અમાત્ય સુબુદ્ધિની આ વાત સાંભળીને જીતશત્રુ રાજાએ તેના કથનને આદર કર્યો નહિ, ફક્ત સાંભળીને તે ચૂપચાપ બેસી જ રહ્યો. એક દિવસે શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨ ૨૮૬

Loading...

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331