Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આપી દીધી. તેમની આજ્ઞાથી જ મેં નંદા નામે પુષ્કરિણી બંધાવી છે. તેની ચારે દિશાઓમાં ચાર વનષડો રેપાવ્યા. સુરક્ષિત થયેલાં વનષડે ખૂબ જ વૃદ્ધિ પામ્યા પૂર્વ દિશા તરફના વનખંડમાં મેં એક ચિત્રસભા બનાવડાવી હતી દક્ષિણ દિશાને વનખંડમાં એક વિશાળ મહાનસ શાળા (રસોઈ ઘર), પશ્ચિમ દિશાના વનણંડમાં ચિકિત્સાલય (દવાખાનું) અને ઉત્તર દિશાના વનખંડમાં અલંકારિક સભા બનાવડાવી. રાજગૃહ નગરના ઘણા માણસે પુષ્કરિણીમાં સ્નાન કરતા, પાણી પીતા અને તેમાંથી પાણી ભરતા હતા ત્યારે તેઓ પરસ્પર વાતચીત શરૂ કરવા માંડતા કે હે દેવાનુપ્રિય ! મણિકાર શ્રેષ્ઠિ ધન્યવાદને લાયક છે. કતાર્થ છે, કેમકે તેણે કેવી સરસ નંદા પુષ્કરિણી બનાવડાવી છે. આ રીતે પિતાના જ વખાણ સાંભળીને હું ખુશ ખુશ (હસ્કુલ) થઈ જતે અને મારું હૈયું સંતુષ્ટ થઈ જતું હતું. હું તે વખતે શાત ગૌરવના ઉદયથી ખૂબ જ આનંદમાં મગ્ન થઈ જતો હતે. કોઈ એક સમયે મણિકાર શેઠના ભાવમાં મારા શરીરમાં પ્રબળતર શાત ગૌરવ જનિત કર્મના ઉદયથી સેળ રોગ અને આંતક પ્રકટ થયા. ઘણું વૈદ્યો આવ્યા પણ તેઓ મારે એક રોગ પણ મટાડી શક્યા નહિ. વૈદ્ય પણ નિરાશ થઈને પાછા જતા રહ્યા હતા. આ રીતે રોગ અને આતકોથી પીડિત થઇને હું નંદા વાવમાં બેભાન થઈને સુખના વિયેગની સંભાવનાથી જ આર્તધ્યાન કરતો છેવટે મૃત્યુના સમયે મરણ પામે. મૃત્યુ બાદ હું એ નંદા વાવમાં જ દેડકાના પર્યાયથી ઉત્પન્ન થયે છું. આ રીતે જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થતાં તે દેડકાએ પિતાના મનમાં વિચાર કર્યો કે–અરે ! અરે ! હું કેટલો બધે અધન્ય છું. પાપી છું અને અકૃત પુણ્ય છું. નિગ્રંથ પ્રવચનથી ભ્રષ્ટ થઈને જ મારી આવી દશા થઈ છે, એથી હવે હું પૂર્વભવમાં સ્વીકારેલા પાંચ અણુવ્રતે, અને શિક્ષાત્રતાને સ્વીકારી લઉં. (ઘઉં લહેર हित्ता पुव्व पडिवन्नाई पंचाणुव्वयाई सत्तसिक्खावयाई आरुहेइ, आरुहित्ता इमेयास्व अभिग्गहं अभिगिण्हइ, कप्प मे जाव जी छ8 छटेण अणिखित्तण તો મgi મામાણસ વરિત્તા) આ રીતે તેણે વિચાર કર્યો. વિચાર કરીને પૂર્વ ભવમાં સ્વીકારેલાં પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવતને તેણે પિતે જ ધારણ કરી લીધા. ધારણ કરીને તેણે એ જાતને નિયમ લીધે કે હવે જીવનની છેલ્લી પળ સુધી અન્ડર રહિત ષષ્ઠ ષષ્ઠ ભક્તની તપસ્યા વડે મારા આતમ પરિણામેની વૃદ્ધિ કરતો જ રહીશ. ( સ વિ ચ પારખift कप्पइ मे णदाए पोक्खवरणीए, परिपेर तेसु फासुएण पहाणोदएण उम्मद्दणोल्लो. लियाहिय वित्ति कप्पेमाणस्स विहरित्तए, इमेयारूव अभिग्गहं अभिगेण्हइ, जाव ક્શીવાદ છઠ્ઠ કાન વિ) અને છેક ભક્તની પારણાના દિવસે નંદા
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
[૩૧૯