Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વાવના કિનારાની ચારે બાજુના અચિત્ત સ્નાનેદકથી તેમજ લેકે વડે દેહ વર્તન કર્યા પછી વધેલા અને આમતેમ વેરાઈને પડેલા જવના લોટ વગેરેથી પિતાના વિડને શરીરને નિર્વાહ કરીશ. આ રીતે તેણે અભિગ્રહ લઈ લીધે. આમ અભિગ્રહ ધારણ કરીને દેડકે ષષ્ઠ ભક્તની તપસ્યા કરતો આત્મશુદ્ધિ કરવામાં તલ્લીન થઈ ગયે. સૂત્ર “ ૭ ”
'तेण कालेण तेण समएणं ' इत्यादि
ટીકાથ–(તi #ાળે તે સમgf) તે કાળે અને તે સમયે (બહું મા ! गुणसिलए चेइए समोसढे परिसा निग्गया, तएण नंदाए पुक्खरिणीए बडुजणो व्हायमाणो य ३ अन्नमन्न एवं वयासी-देवाणुप्पिया १ समणे ३ इहेव गुणसिलए चेइए समोसदे, तं गच्छामो णं देवाणुप्पिया ! समण भगवं महावीरं वंदामो जाव पज्जुवासामो, एयं मे इहभवे परभवे य हियाए जाव अणुगमियत्ताए भविस्सइ) હે ગૌતમ! ગુણશિલક નામના ઉદ્યાનમાં હું વિહાર કરતા કરતા આવ્યું. રાજગૃહ નગરના નાગરિ કેના સમૂહે મને વંદન કરવા તેમજ દર્શન કરવા માટે પિતપોતાને ઘેરથી મારી પાસે આવ્યા. તે સમયે નંદી વાવમાં ઘણું માણસે સ્નાન કરતાં, પાણી પીતાં અને પાણી ભરતાં આ પ્રમાણે વાત કરવા લાગ્યા કે હે દેવાનુપ્રિયે ! અહીં ગુણશિલક ચૈત્યમાં જ ભગવાન મહાવીર સ્વામી પધારેલા છે, એટલા માટે હે દેવાનુપ્રિયે ! ચાલે આપણે શ્રમણ ભગવાન મહાવીરને વંદન તેમજ નમસ્કાર કરીને તેમની પર્યું પાસના–સેવા–કરીએ. આ ભવ તેમજ પરભવમાં એ વાત જ અમારા માટે શ્રેયરૂપ થશે યાવત સુખ વિધાયક થશે. ખરેખર એ વાત જ ક્ષેમકારક નિશ્રેયસકર અને બીજા ભવમાં પણ સાથે રહેશે. (તણ તરૂ હતુરણ વહુનાદર બંતા ચમ રોકવા, નિરક્સ, અમેશારે મgિ ૬ મુજ્ઞિતથા) તે માણસેની એ વાતે દેડકાએ પણ સાંભળી અને તેને ધારણ કરી લીધી. ત્યારપછી તેનાં મનમાં આ જાતને વિચાર સફર્યો કે (gવું છું તમને માર્જ કાવીરે દેવ જુરિઝર ફg समोसढे, तं गच्छामि गं समणं ३ वदामि, जाव पज्जुवासामि एवं संपेहेइ,
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૩૨૦