Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 316
________________ લક્ત અને વેતન ( પગાર ) આપીને તેમજ બીજા પણ તાલચર કકરનારાઓની નીમણુંક કરી હતી. જેએ ગાન-નૃત્ય કર્મ કરે છે તેએ નટ છે. જેએ ફક્ત અંગ વિક્ષેપ માત્રથી જ નૃત્ય કરે છે તેઓ ન્રુત્ત છે. મહેનતાણાના રૂપમાં ધાન્ય વગેરે આપે તે ભૃતિ. મહેનતાણાના રૂપમાં એદન (રાંધેલા ચેાખા) વગેરે આપે. તે ભક્ત અને રોકડા નાણાં ચાંદી વગેરેના સિકકા મહેનતાણા અદલ આપે તેને વેતન કહે છે. નટ વગેરેના ગીત, નૃત્ય, વાજીંત્ર વગેર ક કરનારાઓ તાલચર ’ છે. તખલા ( નરઘા ) વગેરે વગાડનારા માણુસે તાલચા છે. ( રાશિદ્ વિશિો ચ નથ દૂગળો તેસુ પુવન્નથેનુ આલળŔચ निसन्नो सतुयट्टो य सुणमाणा य पेच्छमाणो य साहेमाणो य सुह મુદ્દેનં વિદ્) રાજગૃહ નગરના હરવા ફરવા માટે નીકળેલા ઘણા માણસો ચિત્રસભામાં આવતા અને તેમાંથી કેટલાક માણુસા તે પૂર્વે મૂકાવડાવેલા આાસના શયના ઉપર બેસી જતા અને કેટલાક સૂઈ જતા, કેટલાક ગીત, વાજીત્રાને સાંભળતા, કેટલાક નૃત્યા વગેરે જોતા અને કેટલાક પાસે પાસે બેસીને ગપસપ કરતા સુખેથી પાતાને વખત પસાર કરતા હતા. ॥ સૂત્ર ૩ || ‘સાં અંતે વાિિ હે' ફાતિ—— ટીકા –(ai) ત્યાર પછી (ià) નાંદ શેઠે (વાર્ત્તિળિš) દક્ષિણ દિશાના ( વળચંડે ) વનખંડમાં ` મ` ) એક અહુ વિશાળ (માળલત્તાજી') રસાઇ ઘર-ભાજનશાળા–( જાવેx ) બનાવડાવી. ( બળેળવ’મલયસંતિવિરું નાવત્તિ. रूवं तत्थणं बहवे पुरिसा दिन्नभइभत्तवेयणा विपुलं असणं ४ उवक्खडेति बहूणं સમળ-મા ્ણ-તિહિ-ચિળવવિશાળ परिभाषमाणा परिवेसेमाणा विहरति ) આ ભેાજનશાળા સેકડા થાંભલાઓની હતી. તે ખૂબ જ રમણીય હતી. તેમાં રસાઈ તૈયાર કરવા માટે ઘણા માણસે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓને શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૩૦૯

Loading...

Page Navigation
1 ... 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331