Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વગેરેની છાલેાથી, ગુડુ જ્યાદિ-ગળા વગેરે લતાએથી તેમજ મૂળ, કદો, પત્ર, પુષ્પ, ફળ, ખી, શિલિકા-ચિરાયતા, ગાળી, ઔષધ, ભૈષજ્યથી તે સેાળ રાગ અને આતંકામાંથી એક રાગ અને એક આતંકને મટાડવા માટે ચિકિત્સા ( ઇલાજ ) કરી પણ તે લેકે તેના એકે ય રોગ અને એક ય આતંકને પણ મટાડવામાં શક્તિમાન થઈ શકયા નહિ, (તત્ત્વ તે વે વેન્ના ૨૬ નાફે નો संचाएं ति वेसि सोलसह रोगायंकाणं एगमवि रोगायकं उवसामित्तर, ताहे સત્તા લાવ પક્રિયા) જ્યારે બધા વૈદ્યો ૬, તે સેાળ રાગાંતકામાંથી એકેય રાગ અને આંતકને પણ મટાડવામાં સમ થઇ શકયા નહિ ત્યારે શ્રાંત અને તાંત થઇને પોતપોતાને ઘેર પાછાજતા રહ્યા. (તળ ન'તે તેહિં સોનેરૂં રોળાય છું अभिभूए समाणे नंदा पोक्खरणिए मुछिए गिद्धे गढिए अज्ज्ञोववण्णे तिरिक्खजोणि एहि, निबद्धाउए बद्धवएसिए अठ्ठठु हट्टवसट्टे कालमासे काल किच्चा नंदाए પોરળીણ મૃત્યુરીવ કુચ્છસિ વ્રુત્તા ચન્ને) સેાળ રેગ અને આત કાથી ખૂબ જ કંટાળેલા તે નંદ શ્રેષ્ઠિ નંદા વાવમાં મૂતિ મતિ એટલે કે અત્યંત આસક્ત મનથી તન્મય આત્મપરિણામ યુક્ત થઈ ગયા. એથી તેણે પ્રદેશખ ધની અપેક્ષાએ તિય ચ આયુને ખંધ કરી લીધેા. મનથી દુઃખી. શરીરથી વ્યથિત અને પુષ્કરિણી ( વાવ ) માં આસક્ત અન્તઃકરણથી એટલે કે તેના સુખના વિયાગની સભાવના કરીને ખૂબ જ પીડિત થઈને-આત ધ્યાન કરતાં તેણે મૃત્યુના સમયે દેહ છોડયા. દેહ છેાડીને નંદ શ્રેષ્ઠિ તે નંદા પુષ્ક ણીમાં જ એક દેડકીના ગર્ભ માં દેડકાના પર્યાયથી ઉત્પન્ન થઇ ગયા. સૂત્ર ૬
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૩૧૬