Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
'तएर्ण णंदाए पोक्खरिणीए' इत्यादि
ટીકાર્થ–(તgi) ત્યારબાદ (iાર વાવળિg oઠ્ઠાવાળો , વિચાળો જ पाणियं च संवहमाणो य बहुजणो अण्णमण्ण एवं वयासी धण्णे णं देवानुपिया! णंदे मणियारसेट्ठी कयत्थं जाव जम्मजीवियफले जस्सणं इमेयारव णदा पोख. વળી વાડા ના વટવા, નાસા પુfથમિજે તે વેવ તથં રાહુતિ 10/संडेसु जाव रायगिह विणिग्गओ जत्थ बहुजणो आसणेसु य सयणेसु य सन्निसन्नो य રંતુટ્ટો ય વેરઝમાળો જ છો માળો ચ મુહૂં મુદ્દે વિ ) તે નંદ્દા પુષ્કરિણી (વાવ) માં સ્નાન કરનાર, પાણી પીનાર, અને તેમાંથી પાણી ભરનાર, દરેકે દરેક માણસ પરસ્પર આ પ્રમાણે વાત કરવા લાગ્યા કે હે ભાઈ! મણિયાર શ્રેષ્ઠી નંદને ધન્યવાદ છે. તે કૃતાર્થ થઈ ગયું છે. તેણે પિતાના જન્મ જીવનનું ફળ સારી રીતે મેળવી લીધું છે. કેમકે તેણે આ ચાર ખૂણાઓવાળી પ્રતિરૂપ વગેરે ગુણોથી યુક્ત એવી નંદા નામે રમ્ય વાવ બનાવડાવી છે. અને વાવને ચારે બાજુએ ચાર વનણંડે બનાવડાવ્યા છે. પૂર્વ દિશા તરફના વનપંડમાં એક વિશાળ ચિત્રસભા બનાવડાવી છે, વગેરે પહેલાની જેમજ અહીં સમજી લેવું જોઈએ. એ ચારે વનષડેમાં રાજગૃહ નગરથી આવીને માણસે આસને તેમજ શયને ઉપર બેસીને, સૂઈને અને વનખંડની શોભાને જોતાં, તદવિષયક કથા-વાર્તા-(વનગંડ સંબંધી વખાણે) એટલે કે ચર્ચાઓ કરતાં સુખેથી વિચરણ કરતા રહે છે. (તે બન્ને વચ્ચે ચપુને જયારે સ્ટોપ सुलद्धे माणुस्सए जम्मजोवियफले नंदस्स मणियारस्स तएणं रायगिहे सिंघाडग जाव बहुजणो अन्नमन्नस्स एवमाइक्खद ४ धन्नेणं देवाणुप्पिया ! गंदे मणियारे सोचेव गमओ जाव सुहं सुहेणं विहरइ, तणं से गंदे मणियारे बहुजणस्स अंतिए एयमई सोचा णिसम्म हडतुढे धाराहयकलंबगं पिब
મૂરિય રોમ પ૪ નાયા સોલવUકુમવાળે વિદુર ) એથી નંદ મણિયાર ખરેખર સવિશેષ ધન્યવાદને એગ્ય છે. તે વિશિષ્ટ પુણ્યશાળી છે અને વિશિષ્ટ આનંદને ઉપભોગ કરનાર છે. આ લેકમાં મનુષ્ય જન્મ અને જીવનનું ફળ તેણે સંપૂર્ણપણે મેળવી લીધું છે. આ રીતે જ રાજગૃહ નગરના અંગાટક વગેરે રાજમાર્ગો ઉપર ઊભા રહીને ઘણા માણસો પરસ્પર વાત કરતા હતા. સંભાષણ કરતા હતા, પ્રજ્ઞાપના કરતા હતા અને પ્રરૂપણા કર્યા કરતા હતા. તેઓ કહેતા કે હે ભાઈ! નંદ મણિકાર શેઠને ધન્ય છે, તે ખરેખર કૃતાર્થ મનુષ્યભવ સંબંધી જન્મ અને જીવનને સફળ બનાવ્યાં છે. તેણે કેટલી સરસ નંદા નામે ચાર ખૂણવાળી વાવ બંધાવી છે. ત્યાં ઘણુ માણસો સુખેથી
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૩૧૨