Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 315
________________ सयस निविटुं पासाइय दरिसणिज्ज अभिरूव पडिरूव तस्थण बहूणि किण्हाणि य जाव सुकिलाणि य कट्ट कम्माणिय पोत्थ कम्माणि चित्तकम्माणि लेप्पकम्माणि રંથિ-વેઢિમ-પૂમિખંધારૂમારું ૩૫લિઝમાળારૂં ૨ વિરૃતિ) મણિકાર શ્રેષ્ઠિી નંદે તે પૂર્વ દિશા તરફના વનખંડમાં એક બહુ ભારે ચિત્રસભા બનાવડાવી. તે ચિત્રસભા ઘણી જાતના મણિઓ માણિક વગેરેથી બનાવવામાં આવેલા એવા સેંકડો થાંભલાઓવાળી હતી. તે પ્રાસાદીય દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ હતી. તે ચિત્રસભામાં તેણે ઘણી જાતના કૃષ્ણ. નીલ, પીત ( પીળા), વેત (સફેદ) અને લાલ રંગોથી કાષ્ઠ (લાકડા ) ના ઉપર શિ૯૫૦ કામ કરાવડાવ્યાં, પુસ્તકર્મ કરાવડાવ્યા, વસ્ત્ર, તાડપત્ર, કાગળ વગેરે ઉપર લેખો લખાવડાવ્યા–ચિત્રો દોરાવડાવ્યાં, ભીંતો વગેરે ઉપર અનેક જાતના ચિત્રો દેરાવડાવ્યા, લેખ કર્મ કરાવડાવ્યા, માટી લાલ માટી વડે વલી વગેરેની તેમાં રચના કરાવડાવી. ગ્રંથિમ, વષ્ટિમ, પૂરિમ અને સંઘાતિમ વગેરે ઘણી જાતની રમતે પણ તેમાં દોરાવડાવી (તરથનું વહૂળિ બાવળાભિ ચ, તળriળ, ચ, બધુ पञ्चत्थुयाई चिट्ठति, तत्थण बहवे णडाय णट्ठा य, जाव दिन्नभइभत्तवेयणा તારામં રમાનાં વિતિ ) ઘણા આસને, ઘણી પથારીઓ કે જે આસ્તુત પ્રત્યાસ્તુત હતા–પણ તેમાં મુકાવડાવી. વેત્ર કે લાકડા વગેરેથી બનાવવામાં આવેલી ચતુષ્કિકા વગેરે રૂપ ખુરશી રૂપ જે હોય છે તે આસન છે. અને સાડા ત્રણ હાથના જે લાકડાના તખતા વગેરે હોય છે કે જેના ઉપર સારી રીતે સૂઈ શકાય-તે શયન છે. આ આસને તેમજ શયનોની ઉપર કમળ વસ્ત્રો વગેરે પાથરેલાં હતાં. એટલા માટે જ તેઓ આસ્તૃત હતા તે કમળ વસ્ત્રો વગેરે ઉપર એક બીજું વસ્ત્ર પાથરેલું હતું એટલા માટે એઓ પ્રત્યાસ્તૃત હતા, નંદ શેઠે તે ચિત્રસભામાં નો, વૃત્તોનાચનારા માણસો-ભૂતિ, શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨ ૩૦૮

Loading...

Page Navigation
1 ... 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331