Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
राया णिग्गए, तएणं से गंदे मणियारसेट्ठी इमीसे कहाए लद्धढे समाणे पहाए० पायचारेणं जाव पज्जुवासइ, गंदे धम्मं सोचा, णिसम्म समगोवासए जाए)
તે કાળે અને તે સમયે હે ગૌતમ ! હું વિહાર કરતે કરતે રાજગૃહ નગરમાં પહોંચ્યા નગરની પરિષદા ગુણશીલક ચૈત્યમાં વંદના અને નમસ્કાર કરવા માટે આવી. શ્રેણિક રાજા પણ વંદન તેમજ નમન કરવા માટે આવ્યા હતા. મણિ યાર શ્રેષ્ઠિ નંદને જ્યારે મારા આવવાના સમાચાર મળ્યા ત્યારે તે સ્નાન વગેરેથી પરવારીને પગપાળા જ મને વંદન કરવા માટે આવ્યા ત્યાં આવીને વંદન તેમજ નમન કરીને તે ઉચિત સ્થાને બેસી ગયો. શ્રતચારિત્રરૂપ ધર્મનું વ્યાખ્યાન સાંભળીને તેણે ગૃહસ્થ ધર્મ ધારણ કરી લીધે એટલે કે તે શ્રમણોપાસક થઈ ગયે. (તણાં રાજિટ્ટા નો પિિનરર્વતે વહિયા કાગળવિહાર વિદufમ) ત્યારપછી હું ત્યાથી-રાજગૃહ નગરથી નીકળે અને નીકળીને બહાર જનપદમાં વિહાર કરવા લાગ્યો.
(तएणं से णंदे मणियार सेट्ठी अन्नया कयाई असाहुदंसणेण य अपज्जु वासणाए य अण्णुसासणाए य असस्स्सणाए य सम्मत्तपज्जवेहि परिहायमाणेहिं २ मिच्छत्तपज्ज वेहि परिवडमाणेहिं २ मिच्छत्तं विप्पडिवन्ने जाए यावि होत्या)
ત્યાંથી મારા વિહાર કર્યા પછી કઈ વખતે અસાધુના દર્શનથી, કુગુરુના સંસર્ગ ( બત) થી, સદ્દગુરૂઓની અનાવનાથી, સુગુરૂના ઉપદેશને સાંભળવાની તક નહિ મળવાથી, સુગુરૂની પાસેથી ધર્મ નહિ સાંભળવાથી તેમજ સમ્યકવ રૂપ પર્યવ-પરિણામ અનુક્રમે ક્ષયમાણ (નષ્ટ) હોવાથી અને મિથ્યાવરૂપ પર્યવ પરિણામ અનુક્રમે વૃદ્ધિ પામવાથી મિથ્યાત્વ દશાપન્ન થઈ ગયેમિથ્યાત્વી ગઈ ગયે. (ત રે મણિયારસેટ્ટી અન્નયા જિહાઇસ-ચંતિ, जे मूलंसि, मासंसि अट्रमभत्तं परिगेण्हइ २ पोसहसालाए जाव विहरइ, तएणं नंदस्स अट्रमभत्तंति परिणम नाणंसि, तण्हाए छुहाए य अभिमूयस्स समाणस्स इमेચાર અરિયા સમુકિયા) કેઈ એક દિવસે ઉનાળાના જેઠ મહિનામાં
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૨
૩૦૪