Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
( ગોળ મંતે ! તુરે લેલે મહૂિ મત્તુ, મદાવજે, મહાગસે, મહા सौक्खे, महाणुभावे ददुरस्त णं भंते! देवस्स सा दिव्वा देवि देवज्जुई कहि ગયા,તિ વિદ્યા )
or
હે ભદંત ! હમણાં તે આ દુર દેવ આશ્ચર્યકારી મહુદ્ધિ વગેરેથી સપન્ન હતા આ સમયે દર્દુરક દેવની ડે ભટ્ઠત ! તે પૂર્વી દૃષ્ટ દિવ્ય દેવદ્ધિ, દેવવ્રુતિ કયાં જતી રહી છે ? કયાં પ્રવિષ્ટ થઈ ગઈ છે? ( જોચમા ! લી' ગયા, સીર' અનુવિદ્યા) આ રીતે ગૌતમના પ્રશ્ન સાંભળીને પ્રભુએ તેમને કહ્યું કે હું ગૌતમ ! તે દિવ્ય દેવદ્ધિ અને દિવ્ય દેવવ્રુતિ તે દેવ નદુવકના શરીરમાં પ્રવિષ્ટ થઇ ગઇ છે. શરીરમાં જતી રહી છે ( કારêિતો) આ વિશેઙૂ ટાગાર દૃષ્ટાન્ત આપવામાં આવ્યુ છે. આ ટાગોર દૃષ્ટાન્તના સમન્વય માટે ભગવાન ગૌતમ અને મહાવીર પ્રભુની ચર્ચા નીચે લખ્યા મુજખ જાણવી,
(ददुरेण भंते! देवेणं सा दिव्वा देवडी देवज्जुई किण्णा लद्धा किण्णा पत्ता किष्णा अभिसमन्नागया ? एवं खलु गोयमा ! इहेव जंबूद्दीवे दीवे भारहे वासे रायगि नरे गुणसिलए चेइए सेणिए राया तत्थणं रायगिहे नयरे णंदे णामं मणियार सेठ्ठी अडे दित्ते ० )
ગૌતમ સ્વામી પ્રભુને પૂછે છે કે હે ભદત! દર દેવે તે દિવ્ય દેવર્ષિ અને દિવ્યવ્રુતિ કેવી રીતે મેળવી. કેવી રીતે પેાતાને આધીન બનાવી અને કેવી રીતે તેને પેાતાના ઉપભેગ ચગ્ય બનાવી? પ્રભુએ કહ્યું કે હું ગૌતમ ! તમારા પ્રશ્નના ઉત્તર આ પ્રમાણે છે કે એ જ જમૃદ્વીપ નામના દ્વીપમાં ભરતક્ષેત્રમાં, રાજગૃહ નામના નગરમાં ગુણુશીલક નામે ચૈત્ય હતું. તે નગરના રાજાનું નામ શ્રેણિક હતું. તે રાજગૃહ નગરમાં નન્દ-નામે મણિકાર શ્રેષ્ઠિ રહેતા તે બહુ જ આઢય-ધનવાન-અપરિભૂત-જનમાન્ય ( નગરમાં પૂછાતે ) હતે.
तेगं काले तेणं समरणं अहं गोयमा ! समोसढे, परिसा निग्गया, सेणिए
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૩૦૩