Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
બહાર ગુણશીલક નામે ચૈત્ય
હતું. તેમાં ભગવાન મહાવીર આવ્યા. પ્રભુને વંદન કરવા માટે નગરની પરિષદ આવી અને દેશના સાંભળીને પાછી જતી રહી.
(तेणं कालेणं तेणं समएणं सोहम्मे कप्पे ददुरवडिसए विमाणे समाए मुहम्माए, ददुरंसि सीहासणंसि, दद्दुरे देवे चउहि सामाणियसाहस्सीहिं चउहिं अग्गमहिसीहि सपरिसाहिं एवं जहा सूरियाभो जाव दिव्बाई भोगभोगाई भुंजमाणो विहरइ)
તે કાળે અને તે સમયે સૌધર્મ નામના દેવલોકમાં દર સિંહાસન ઉપર દર નામે દેવ ચાર હજાર સામાનિક દેવોની અને પિતપોતાની પરિષદા સહિત ચાર પદ્દ દેવીઓ (પટરાણીઓ) ની સાથે સૂયમ દેવની જેમ દિવ્ય કામ સુખેને અનુભવતે બેઠે હતે. “રાજ પ્રશ્નીય સૂત્ર” માં સૂર્યાભ દેવનું વર્ણન કરવામાં આવ્યું છે. અહીં પણ તે પ્રમાણે જ વર્ણન જાણી લેવું જોઈએ. સૂ. “PL
નન્દમણિકારભવકા નિરૂપણ
— इमं चणं केवलकप्पं ' इत्यादि
તે દરક દેવ (રૂબં જ વસ્ત્રાવ નંગૂરીયં ૨ ) આ કેવલ કલ્પસંપૂર્ણ જંબુદ્વીપ નામના દ્વીપને ( વિરેન્દ્ર મોળિા ) પિતાના અવધિજ્ઞાનથી (ગામોમાઇ ૨) વારંવાર જોતિ (જ્ઞાવ નહુિં કવયિત્તા પણg) યાવતુ નાટય વિધિનું પ્રદર્શન બતાવીને જતો રહ્યો. (ના રૂપિયામે) સૂર્યાભ દેવની म ( भंतेति भगव' गोथमे समण भगव' महावीर वदइ, णमंसइ, वदित्ता મંfસત્તા તેવું વરાણી) તેના જવા પછી શ્રમણ ભગવાન મહાવીર પ્રભુના ચરણમાં ભગવાન ગૌતમે “હે ભદંત!” એવી રીતે સંબોધીને તેઓએ પ્રભુને આ પ્રમાણે કહ્યું કે–
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨
૩૦૨