Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
जहाव से जिणरक्खिए छलिओ अवयक्खंतो निरावयक्खो गओ अविग्घेणं ! तम्हा पवयणसारे निराश्यक्खेण भवियव्वं)
તે આ ભવમાં જ ઘણા શ્રમણ અને શ્રમણીઓ તેમજ ઘણા શ્રાવકે અને શ્રાવિકાઓની સામે હીલનીય હોય છે, નિંદનીય હોય છે, ખિસનીય હેય છે. (ભર્સનીય હોય છે.) તિરસ્કાર કરવા ચોગ્ય હોય છે, તથા બીજા જન્મમાં પણ ઘણા કાન, નાક કપાવવા વગેરે રૂપ સજાને ભોગવતો રહે છે. આ જાતનો જીવ અનાદિ અનંતરૂપ આ દીર્ઘ માર્ગ અથવા કાળવાળા ચતુર્ગતિક સંસાર કાંતારમાં વારંવાર ભ્રમણ કરશે. અહીં જનરક્ષિત વિશે જે દૃષ્ટાન્ત આપવામાં આવ્યું છે તેને આ પ્રમાણે સમજવું જોઈએ. જેમ રયણ દેવીની તરફ જતાં જનરક્ષિત ઠગા અને તેની તરફ ન જોતાં જીનપાલિત એકદમ પિતાને ઘેર પહોંચી ગયે તેમજ ચારિત્ર મેળવવા બાદ જે માણસ શબ્દાદિ ભેગોની ઈચ્છા રાખતો નથી તે આ સંસાર રૂપી અટવીની પાર પહોંચી જાય છે અને જે શબ્દ વગેરે વિષય-ભેગોની ઈચ્છા કરે છે તે સંસાર રૂપી અટવીમાં ફસાઈને તેમાં જ ડૂબતે રહે છે. તે સૂત્ર “૮” | तएणं सा रयणदीवदेवया जेणेव जिणपालिए तेणेव उवागच्छइ इत्यादि ।
ટીકાઈ-(તi) ત્યાર પછી તેના સાગરીવવા) તે રયણ દેવી (ગળે નિવટિણ) જ્યાં જીન પાલિત હતે (તેણેવ કથા ) ત્યાં આવી.
(बहुहिं अणुलोमेहिं कलुणेहि य उवसग्गे हि य जाहे नो संचाएहिं चालितए वा खोभि० विप्प ताहे संतातंत्ता परितंता निविण्णा समाणा जामेव दिसि पाउ० तामेव दिसं पडिगया )
ત્યાં આવીને ઘણુ અનુકૂળ, પ્રતિકૂળ, કર્કશ, મધુર, કર્ણસુખદ શૃંગાર રસોત્પાદક, અને કરૂણ રસજનક ઉપસર્ગ વચને વડે તેને પિતાના નિશ્ચયથી ચલિત કરવાના શુભિત કરવાના અને તેની મને વૃત્તિને ફેરવી નાખવાના ખૂબજ
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨